________________ 283 LAL नवमः सर्गः संमेलनेऽस्मिन् मिलितजनैश्च कैश्विद्वयधायि स्वभवो गुरूणाम् / संस्पृश्य पादौ सफलश्च कैश्चित्तद्देशनां धर्ममयीं निशम्य // 61 // अर्थ-इस महोत्सवरूप संमेलन में आये हुए-संमिलित हुए-कितनेक मनुष्यों ने गुरुदेवों के-मुनिमहाराजों के-पादों का स्पर्श कर और कितनेक मनुष्योंने उनकी धर्ममयी देशना का पान कर अपने भव-मनुष्य पर्याय को सफल किया. // 61 // આ મહત્સવરૂપ સંમેલનમાં આવેલા કેટલાક માણસોએ મુનિમહારાજાઓના ચરણને સ્પર્શ કરીને અને કેટલાક માણસોએ તેમની ધર્મમયી વાણીનું પાન કરીને પિતાના મનુષ્યપર્યાયને સફળ બનાવ્યા. 6 1 कैश्चिद् यथाशक्ति जनै ब्रतानि ह्यात्तानि कैश्चित् परिशीलितानि / कैश्चिन्मुनीनां खलु वंदनाये रुपार्जितं पुण्यमनेकरूपम् // 2 // ___ अर्थ-कितनेक मनुष्यों ने यथाशक्ति उन से व्रतों को ग्रहण किया और कितनेक मनुष्यों ने उन व्रतों की बार 2 आराधना की. तथा कितनेक मनुष्यों ने मुनिजनों की वंदना करने आदि रूप शुभ कार्यों से अनेक प्रकार का पुण्य उपार्जित किया. // 6 // કેટલાક મનુષ્યએ શક્તિ પ્રમાણે તેમની પાસેથી વ્રતને સ્વીકાર કર્યો અને કેટલાક માણસેએ મુનિજનેને વંદના કરવા આદિરૂપ શુભ કાર્યોથી અનેક પ્રકારના પુણ્યનું ઉપાર્જન કર્યું. એ દરા श्राद्धैश्च कैश्चित्प्रतिबुद्धय दीक्षा धृतार्हताया प्रतिपादिता सा / इत्थं वृषोत्कर्षकरः स जातः महोत्सवस्तज्जनने कृते यः // 63 // अर्थ-कितनेक श्रावकों ने प्रतिबुद्ध होकर जो दीक्षा अरिहंत प्रभु ने धारण करने को कही है उसे धारण किया. इस तरह बालक की उत्पत्ति के समय में उन लोगों द्वारा किया गया महोत्सव धर्म की प्रभावना करने वाला हुआ.॥६३ કેટલાક શ્રાવકોએ પ્રતિબુદ્ધ થઈને જે દીક્ષા અરિહંત પ્રભુએ ધારણ કરવા કહેલ છે, તે દીક્ષા ધારણ કરી આ પ્રમાણે બાળકના ઉત્પત્તિકાળે એ લેકેએ કરેલ મહત્સવ ધર્મની પ્રભાવના કરનાર બને. 63 हैमोऽपि सर्वैः खलु "चौधरीति” पदेन मान्येन विभूषितश्च / अलंकृतस्तेन रराज सोऽयं ज्ञातीय पुंभिर्वहु सत्कृतश्च // 6 //