SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ सर्गः पहेलो आपकी भूल यह है कि आपने जो कस्तूरी की रचना की वह विचारे हिरण के अण्डकोश में की, दुर्जन के मुख में नहीं की, हे कर्मन् ! आपके द्वारा रची हुई इस सृष्टि में आपने यह कष्टप्रद भूल कैसे कर दी-जो दुर्जन के मुख में न बनाकर हिरण के अण्डकोशों में कस्तूरी बनाई // 17 // હે કર્મ તમે ચેલ આ સૃષ્ટિમાં આપનાથી એક ગંભીર ભૂલ થયેલ જણાય છે. કે જે ભૂલ પ્રાણિને ડગલે ડગલે આજ પર્યન્ત દુઃખકારક થાય છે. તે ભૂલ એ છે કે આપે કસ્તૂરીની ઉત્પત્તિ બિચારા હરણાઓની નાભિમાં કરી છે, દુર્જનના મુખમાં કરેલ નથી. હે કર્મનું આપે રચેલ આ સૃષ્ટિમાં આપે આ દુઃખદ ભૂલ કેવી રીતે કરી? કે દુર્જનના મુખમાં બનાવવા લાયક કસ્તુરી મૃગની નાભિમાં ઉત્પન્ન કરી ? 17. तटस्थपाती नदवन्निनादी भुजङ्गकैः सेवितपार्श्वभागः। पद्माकरर्जित संगमोऽसौ खलः सदा विभ्रमवान् सपङ्कः // 18 // अर्थ-इस श्लोक द्वारा कवि ने दुर्जन को नद के साथ उपमित किया है नद-शोण आदि नद-जिस प्रकार तटस्थ-तट पर स्थित वस्तुओं को वहा ले जाता है उसी प्रकार दुर्जन भी तटस्थ-मध्यस्थ-व्यक्ति को पतित कर देता है -उन्हें कष्ट देता हैं शोणनद-नदी जिस प्रकार निनादी प्रवाह के आने पर व्यर्थ की आवाज किया करता है उसी प्रकार दुर्जन भी व्यर्थ का बकवाद किया करता है "भुजङ्गकैः सेवितपार्श्वभागः” नदके पार्श्वभाग में जिस प्रकार सों का अड्डा बना रहता है उसी प्रकार दुर्जन के आस पास भुजंगक चुगुलखोर आदिकों का जमघट जमा रहता है. शोणनद जिस प्रकार "पद्माकरै वर्जितसंगमः " पद्माकर कमल समूह के संगम से हीन होता है उसी प्रकार दुर्जन भी लक्ष्मीपतियों की संगति से वंचित रहा करता है. शोणनद में जिस प्रकार सदा विभ्रमवान् भंवरें पानी में उठा करती है, उसी प्रकार दुर्जन में सदा अज्ञान रूपी ज्ञान बना रहता है "सपङ्कः' नद जिस प्रकारसपङ्ककीचड से युक्त होता है. उसी प्रकार दुर्जन भी पापों से युक्त होता है // 18 // આ શ્લેકમાં કવિએ દુર્જનને નદની સાથે સરખાવેલ છે. શેણુ વિગેરે નદ જે પ્રમાણે તટ પર રહેલ વસ્તુઓને પાણીમાં વહી જાય છે. એ જ રીતે દુર્જન પણ તટસ્થ–મધ્યસ્થ વ્યક્તિને પતિત કરે છે. અર્થાત તેને દુઃખ ઉપજાવે છે. શેણુનદ-નદી જે પ્રમાણે પ્રવાહ આવે ત્યારે નકામાં અવાજ કર્યા કરે છે, એ જ પ્રમાણે દુર્જન પણ નકામો બકવાદ કર્યા अरे छ. 'भुजङ्गकैः सेवितपार्श्वभागः' नाना ५४ाना मामा म सोना 24 / मनेस રહે છે, એ જ પ્રમાણે દુર્જનની આજુબાજુ પણ ભુજંગક–ચાડિયાઓ વિગેરેના અડ્ડા
SR No.004486
Book TitleLonkashah Charitam
Original Sutra AuthorN/A
AuthorGhasilalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1983
Total Pages466
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy