________________ अष्टमः सर्गः . अर्थ-जिन्हों ने जिनेन्द्रदेव को अपनी चित्तरूपी शय्या पर बैठाया है वे शक्रादिकों द्वारा स्वर्गलोक में अपने पास में बैठाये जाते हैं तथा यहां पर भी उन्हें प्रतिष्ठित पद मिलता है. सच है प्रभु की निकटता से सिद्धि प्राप्त नहीं होती है. // 14 // જેમણે જીનેન્દ્રદેવને પિતાના ચિત્તરૂપી શય્યા પર બેસાર્યા છે. તેને શક્રાદિ દ્વારા સ્વર્ગલોકમાં પિતાની પાસે બેસારવામાં આવે છે. તથા અહીં પણ તેને માનનીય પદ મળે છે. સાચું જ છે કે પ્રભુના સમીપણાથી કોને સિદ્ધિ પ્રાપ્ત થતી નથી ? 118aa व्यथाऽधुना यास्ति मदीयचित्ते जानन्ति ते किन्नु वदाम्यहं ताम् / त्रैकालिकं वस्तु यतोस्ति तेषामध्यक्षगम्यं च शयाङ्गलीव // 15 // अर्थ-जो व्यथा इस समय मेरे चित्त में हैं वे उसे जानते हैं उसे मैं क्या कई क्योंकि त्रैकालिक जो समस्त वस्तुऐं हैं वे उनके प्रत्यक्ष ज्ञानमें हस्तस्थित अङ्गुली की तरह झलकती हैं // 15 // જે પીડા આ વખતે મારા ચિત્તમાં છે, તેને એઓ જાણે છે. તેમને હું શું કહું? કેમ કે ત્રણે કાળમાં થનારી સઘળી વસ્તુઓને તેઓના પ્રત્યક્ષ જ્ઞાનમાં હાથની આંગળીની જેમ ઝળકે છે. ઉપા माता यथाऽऽक्रन्दनमन्तरेण स्वस्तन्धयं स्तन्यमशेष विज्ञा। न पाययत्यैव तथैव जीवो गुरोः पुरालोचनमन्तरा नो // 16 // प्राप्नोति शान्ति ननुतत्प्रभावात् पापस्य हानिः सुकृतोदयश्च / तस्माद्भवेस्मिन व्यवहार रीत्या जीवः सुखस्थं मिलमन्यते स्वम् // 17 // . अर्थ-जिस प्रकार बच्चे के सम्बन्ध में पूर्णरूप से माता विना रोये अपने बच्चे को दूध नहीं पिलाती है उसी प्रकार गुरुदेव के समक्ष आलोचना किये विना जीव-॥१६॥ ___अर्थ-शान्ति नहीं पाता है आलोचना से पापकी हानि और पुण्य का उदय जीव के होता है. इसलिये इस संसार में वह जीव व्यवहारनय की अपेक्षा अपने को सुखी मानता है. // 17 // જેમ બાળકના રડા શિવાય માતા તેને પૂર્ણ પણે દૂધ પાતી નથી એજ પ્રમાણે ગુરૂદેવ સમુખ આલોચના કર્યા વિના જીવને શાંતી મળતી નથી. આલોચનાથી જીવને પાપની હાની અને પુણ્યનો ઉદય થાય છે. તેથી આ સંસારમાં તે જીવ વ્યવહાર ન ની अपेक्षाथी पोताने सुभी माने छे. // 16-17 //