SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ - सप्तमः सर्गः 215 नित्यत्ववादे खलु विक्रियाया अभावतः कार्यसमुद्भवः स्यात् / * कथं, यतो नात्र भवोऽस्ति तस्याः, क्रमाक्रमाभ्यां तदवस्वभावात् // 75 // ___अर्थ-जो सवाँ नित्यपक्ष को अंगीकार करता है उसके इसपक्ष में किसी भी प्रकार की विक्रिया-अर्थक्रिया-नहीं बनती है. अर्थक्रिया के अभाव में कार्य की उत्पत्ति नहीं हो सकती है. क्यों कि वहां ऐसा प्रश्न उपस्थित होता है कि जो नित्य है वह क्रम से अर्थक्रिया करता है, या अक्रम से अर्थक्रिया करता है ? क्रम से वह अर्थ क्रिया इसलिये नहीं कर सकता है कि वह प्रथम क्रिया काल में ही कालान्तर भाविनी अर्थक्रियाओं को करने में समर्थ है फिर उसे काल की प्रतीक्षा करने की जरूरत ही नहीं है. यदि वह भिन्न 2 काल में होने वाली अर्थक्रियाओं को भिन्न 2 काल में करता है तो वह समर्थ नहीं माना जा सकता. और यदि वह अकम से अर्थक्रिया करता है तो द्वितीयादिक क्षण में फिर वह क्या करेगा. इस तरह नित्य पक्ष में क्रम और अक्रम से अर्थ क्रिया नहीं हो सकने के कारण वह जिला पदार्थ अवस्तु स्वरूप ही ठहराता है. // 75 // જે સર્વથા નિત્ય પણાના પક્ષનો સ્વીકાર કરે છે. તેના એ પક્ષમાં કોઇપણ પ્રકારની વિડિયા–અર્થ ક્રિયા બનતી નથી. અર્થ ક્રિયાના અભાવમાં કાર્યની ઉત્પત્તિ થતી નથી. કેમ કે ત્યાં એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે- જે નિત્ય છે તે કમથી અર્થ ક્રિયા કરે છે કે એકમથી અર્થ ક્રિયા કરે છે? ઠેમથી તે અર્થ ક્રિયા એ માટે નથી કરતા કે તે પ્રથમ ક્રિયાકાળમાં જ કાલાન્તરમાં થનારી અર્થ ક્રિયાઓને કરવામાં સમર્થ છે. તો પછી તેને કાળની રાહ જોવાની જરૂરત જ રહેતી નથી, જે તે અલગ અલગ કાળમાં કરે છે, તે તેને સમર્થ માનવામાં આવશે નહીં અને જે તે અક્રમથી અર્થ ક્રિયા કરે તો દ્વિતીયાદિ ક્ષણમાં પછી તે શું કરશે? આ રીતે નિત્ય પક્ષમાં ક્રમ અને અકમથી અર્થ ક્રિય ન થવાના કારણે એ નિત્ય પદાર્થ અવસ્તુ વરૂપથી જ સિદ્ધ થશે. ૭પા न्याय रत्नस्य टीकाया मस्माभिर्बहुचर्चितः / युक्त्याऽवलोकनीयोऽयं विषयश्च बुभुत्सुभिः / 76 / / अर्थ-न्यायरत्न जो कि दर्शन शास्त्र का ग्रन्थ है उसकी टीका में यह विषय हमने युक्ति पूर्वक बहुत विस्तार के साथ स्वष्ट किया है. अतः जिज्ञासुओं को वहां से ही इसे समझ लेना चाहिये. // 76 // ન્યાયરત્ન કે જે દર્શન શાસ્ત્રને ગ્રંથ છે તેની ટીકામાં આ વિષય અમે યુક્તિપૂર્વક ઘણા જ વિરતારથી સ્પષ્ટ કરેલ છે. તેથી જીજ્ઞાસુઓને ત્યાંથી જ આ વિષય सभ०० तेवो, // 76 //
SR No.004486
Book TitleLonkashah Charitam
Original Sutra AuthorN/A
AuthorGhasilalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1983
Total Pages466
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy