________________ लोकाशाहचरिते खिंचा खिंचा सा रहता था. जब यह अपने घर पर आती तब आनन्द आनन्द से भरी ही दिखती // 22 // અને કોઈવાર તે ઉપાશ્રયમાં જઈને સાધુ અને સાધ્વીઓની કેવળ વંદના કરીને જ પિતાને ઘેર આવી જતી. કેમકે–તેનું હૃદય રૂપી ધન ધર્માનુરાગથી ગેરાઈ ગયું હતું. તેથી એ તરફ જ તે ખેંચાઇ રહેતી હતી. જ્યારે તે પોતાને ઘેર આવતી ત્યારે આનંદથી મગ્ન રહેતી હતી. પરરા कदाचिदेशा भवने स्वकीये सामायिक वा समता विवृद्धथै / प्रतिक्रमं वा निजदोषशुद्धथै, अचीकरवा रहसि स्वयं सा // 23 // अर्थ-कभी कभी तो वह अपने भवन में ही समता भाव की विशेषवृद्धि के निमित्त एकान्त में सामायिक किया करती और कभी यह अपने दोषों की शुद्धि के निमित्त स्वयं ही उभयकाल प्रतिक्रमण किया करती // 23 // કયારેક કયારેક તે તે પિતાના ભવનમાં જ સમતા ભાવની વિશેષ વૃદ્ધિ નિમિત્તે એકાન્તમાં સામાયિક કર્યા કરતી અને કયારેક તે પોતાના દેશની શુદ્ધિ માટે પોતે બન્ને કાળ પ્રતિક્રમણ કર્યા કરતી. રા यदा कदा सा निलये सखीभिः मनोविनोदाय कथाश्चकार / सत्रा तपोवीर्यजुषां मुनीनां परीषहे धैर्यकरण्डकानाम् // 24 // अर्थ-तथा-जब कभी यह सखियों के साथ मनोविनोद के निमित्त उन उन मुनिराजों की कि जो तपस्या करने में विशिष्ट शक्तिशाली हुए हैं और आये हुए परीषहों को सहन करने में धैर्य के पिटारे बने रहे अनेक कथाओं को किया करती. // 24 // - તથા ક્યારેક તે સખિયેની સાથે મને વિનદ કરવા તે તે મુનિરાજોની કે જેઓ તપસ્યા કરવામાં વધારે શક્તિ સંપન્ન બન્યા છે, અને આવી પડેલા પરીષહ ને સહન કરવામાં ધીરજના પટારા જેવા બની રહ્યા છે તેમની અનેક કથાઓ કહ્યા કરતી. રજા समाप्य गार्हस्थ्यिककृत्यमेषा कलस्वराभिः सवयः सखीभिः / आस्थाय माधुर्ययुतेन विज्ञा स्वरेण साध्विन्द्रगुणानगायत् // 25 // अर्थ-अपने घर के सब कार्यों को समाप्त करके जब यह निश्चिन्त हो जाती तब अपनी मधुर स्वरवाली समान अवस्थावाली सखियों के साथ बैठकर यह मधुर स्वर से आचार्य महाराजों के गुणों का गान करती. // 25 //