________________ लोकाशाहचरिते हो तो इसमें मेरा कोई दोष नहीं मानना चाहिये, क्यों कि सुनी गई बातमें और देखी गई-अनुभवकी गई-बात में अन्तर आही जाता है // 8 // જે રીતે લેકશાહનું ચરિત્ર પ્રસિદ્ધ છે, અને જે રીતે તેને મેં સાંભળેલ છે. એ જ પ્રમાણે હું તેની રચના કરીશ, જે મારા કથનમાં કોઈ પ્રકારનો ફેરફાર જણાય તે તેમાં મારે કંઈ જ દોષ માનવો નહીં. કેમ કે–સાંભળેલ વાતમાં અને દેખેલ–અનુભવ કરેલ વાતમાં અત્તર આવી જ જાય છે. 58 काले कलौ तथ्यवृषोपदेष्टा प्रायो न लभ्योऽस्ति यतो हि पुण्यात् / खद्योतवत्प्रावृषि भासमानः प्रलभ्यतेऽसौ काचिदेव साधुः // 9 // . अर्थ-इस काल में-पंचमकाल में-सत्यधर्म का उपदेष्टा साधु प्रायः मिलता ही नहीं है, क्यों कि यह तो पुण्योदय से ही प्राप्त होता है वर्षाकाल में जिस तरह (अगिया) खद्योत कहीं 2 चमकते हुए दिखलाई देते हैं ऐसे ही ये भी कहीं 2 ही चमकते हुए दिखलाई देते हैं सर्वत्र नहीं // 9 // આ પંચમ કાળમાં સત્ય માર્ગને ઉપદેશ કરનાર સાધુ પ્રાયઃ મળતા નથી, કારણ કે એ તે પૂર્વ પુણ્યના ઉદયથી જ પ્રાપ્ત થાય છે. ચોમાસામાં જે રીતે આગિયાં ક્યાંક ક્યાંક જ ચમકતા જોવામાં આવે છે. સર્વત્ર દેખાતા નથી. 19 क्वैतत्पवित्रं विपुलं चरित्रं क्वैषाल्पबोधा मलिना मतिम तथापि तद्भक्त्यनुरागपुण्यात्प्ता तदाख्यातुमसो समर्था / 10 // .. अर्थ-यह पवित्र विस्तृत चरित्र तो कहां, और मलिन अल्पयोधवाली मेरी मति कहां फिर भी वह चरित्र नायक की भक्ति के अनुराग से जन्य पुण्य से पवित्र होकर उसे कह सकने में समर्थ हो जावेगी // 10 // આ પવિત્ર એવું લેકશાહનું ચરિત્ર કહ્યાં અને અ૯પ બેધવાળી મલીન એવી મારી બુદ્ધિ ક્યાં? તે પણ એ ચરિત્ર નાયક પ્રત્યેની ભક્તિના અનુરાગથી પ્રગટેલ પુણ્યથી પવિત્ર થઈને તે કહી શકવામાં સમર્થ થશે. 1 साधोश्चरित्रं खलु पापहारि जेगीयमानं सुकृतं ददाति / स्वभ्यस्यमानं ह्यभयप्रदायि सान्ते स्थितं तच्छिदं वदन्ति // 11 // अर्थ-पूर्वीचार्योंका ऐसा मन्तव्य है कि सुना गया साधु पुरुष कां-महान् पुरुष का-चरित्र पापों का विनाशक होता है भक्ति के वश होकर पाठ करने वाले को वह पुण्य का दाता होता है और जो इसे अपने मन में धारण करता है उसे वह सर्व प्रकार से कल्याण का पात्र बना देता है // 11 //