________________ . षष्ठः सर्गः 281 - अर्थ-यद्यपि इस भरतक्षेत्र में पंचमकाल में कोई केवलज्ञानी आत्मा नहीं है, फिर भी उनके मार्ग में वर्तमान-लवलीन-रत्नत्रयधारी मुनिराज तो हैं // 71 // જોકે આ ભરત ક્ષેત્રમાં આ પંચમ કાળમાં કઈ કેવળજ્ઞાની આત્મા અસ્તિત્વમાં નથી તે પણ તેના માર્ગમાં વિચરનારા રત્નત્રયધારી મુનિરાજે તો છે જ. II71 तवाचमालम्ब्य हितैषिभिस्तन्निीय तत्त्वं स्वहितं विधेयम् / श्रेयोऽस्ति तेषामतिचर्चिनां नो यतो मुनीनां वचनं प्रमाणम् // 72 // ___ अर्थ-अतः उनके वचनों पर विश्वास करके दयारूप तत्त्व का निर्णय करके प्राणी को अपना हित करलेना चाहिये. जो व्यक्ति व्यर्थ का क्षोद विनोद करते हैं उनका कल्याण नहीं हुआ करता है. क्योंकि मुनियों के वचनों में अप्रमाणता नहीं आती है / 72 // તેથી તેમના વચને પર વિશ્વાસ રાખીને દયારૂપ તત્વનો નિર્ણય કરીને પ્રાણિએ પિતાનું હિત સાધી લેવું જોઈએ. જે વ્યક્તિ વ્યર્થ જ આનંદ પ્રમોદ કરે છે, તેમનું કલ્યાણ થતું નથી કેમકે મુનિના વચનમાં અપ્રમાણપણું આવતું નથી. IIછરા श्रयोऽमृतस्यन्दिनमित्थमस्य श्रुत्वोपदेशं भवनं जगाम / गुरो हि मेन्दु हृदयेन शंसन् तं श्रावकैः श्राविकया समेतः // 73 // अर्थ-कानों में अमृत बहाने वाले गुरुदेव के उपदेश को सुनकर हैमचन्द्र उसकी हृदय से अनुमोदना करते हुए अपनी श्राविका और श्रावकों से युक्त होकर-अर्थात् उनके साथ-अपने घर की तरफ चल दिये // 73 // 'કાનમાં અમૃત વહેવડાવનાર ગુરૂદેવના ઉપદેશને સાંભળીને હેમચંદ્રશેઠ હૃદયથી તેને અનુમોદન આપતા થકા પિતાની શ્રાવિકા અને શ્રાવકોની સાથે પિતાને ઘેર જવા ચાલતા થયા. આવા रागद्वेषौ वचसि भवतः कारणं ह्यप्रमायाः, ___सयुक्त्या तौ प्रलयमुपयातौ नरे वीतरागे / तस्मात्तस्यातिविमलमते बाधकं नास्ति किञ्चित् , स्वेष्टं मानं तदविषयतो जैनमार्गोऽस्तदोषः // 74 // अर्थ-उन्होंने विचार किया कि राग और दोष ही वचन में अप्रमाणता के कारण होते हैं, वीतराग पुरुष में इनका सर्वथा अभाव होता है यह बात शास्त्र कल्पित नहीं है. क्योंकि युक्ति से यह बात उनमें प्रतिष्ठित की गई हैं,