________________ लोकाशाहचरिते दयाङ्गिनामत्र परत्र लोके सर्वत्र शान्ति प्रददाति नित्यम् / एतद्विना केवलमस्ति बाह्याचारोऽसदाचारनिभः स हेयः // 28 // अर्थ-दया जीवों को इसलोक में और परलोक में नित्य शान्ति प्रदान करती है. इसके विना बाह्य जितना भी आचार है वह सब असदाचार के समान है और छोडने योग्य है // 28 // દયા જેને આ લેકમાં અને પરલોકમાં નિત્ય શાંતી આપે છે. તેના વિના જે કોઈ બાહ્ય આચાર છે, તે બધા અસદાચારની સમાન છે અને ત્યજવા યોગ્ય છે. સારા दया द्विधा स्वस्य परस्य भेदात् रागाद्यभावः प्रथमा सती सा। सत्त्वानुकंग भवति द्वितीया तस्यां च सत्यां नियमेन चेयम् // 29 // .. अर्थ-दया दो प्रकार की होती है एक स्वदया और दूसरी परदया. आत्मा में रागादिरूप भावों का नहीं उठना यह स्वदया है. और यही उत्कृष्ट दया है. जीवों के ऊपर जो अनुकंपा है वह पर दया है। स्वदया के होने पर नियम से परदद्या का अस्तित्व रहता है. // 29 // દયા બે પ્રકારની હોય છે, એક સ્વદયા અને બીજી પદયાં આત્મામાં રાગાદિભાવનું ન ઉઠવું તે સ્વદયા છે. અને એજ ઉત્કૃષ્ટ દયા છે. જેની ઉપર જે અનુકંપા છે, તે પદયા છે, સ્વદયા હોય તો અવશ્ય પદયાનું અસ્તિત્વ રહે જ છે. અરલા एकेन्द्रियाद्या खलु देहिनस्ते भवन्ति जीवा निखिला भवस्थाः / पंचेन्द्रियान्ता गदितास्त्रसस्थावरा इमे सनि विकल्पबन्तः // 30 // अर्थ-जितने एकेन्द्रियादिक जीव हैं-वे सब संसारी जीव हैं. ये संसारी जीव दो प्रकार के होते हैं-एक बस और दूसरे स्थावर // 30 // જેટલા એકેદ્રિયાદિ જીવ છે એ બધા સંસારી જીવે છે, આ સંસારી જીવ બે પ્રકારના હેય છે. એક ત્રસ અને બીજા સ્થાવર. 3 एकेन्द्रिया भूजलवायुवढे वनस्पतीनां च विभेदतः स्युः / अनेकधैषां वपुरायुरादेर्मानं प्रणीतं च जिनागमेषु // 31 // अर्थ-पृथ्वी, अप् , तेजः, वायु और वनस्पति ये सब एकेन्द्रिय जीव हैं. इन जीवों के और भी अनेक प्रभेद हैं. इनकी आयु, शरीर आदि का प्रमाण आगम शास्त्रों में कहा गया है. // 31 //