SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चमः सर्गः अनादिसंसार परंपरायां मुहुर्मुहुः संभ्रमताऽऽत्मनेहक / . नास्तीह कश्चित्पुद्गलोधशिष्टो भुक्त्वोज्झितो यो न भवेदनन्तम् / 61 // जब की यह संसार अनादि और अनन्त है और इसमें यह जीव बारबार जन्म मरण करता आ रहा है. तो बात स्वाभाविक है कि यहां ऐसा कोई सा भी पुदगल नहीं बचा जो इसने अनन्त बार भोगकर नहीं दिया हो, इसलिये जो यहां इस जीव के द्वारा अजित किया जाता है, और अपने भोग में काम में लिया जाता है वह सब भुक्त पूर्व होने से उच्छिष्ट ही है. परन्तु अभीतक इस जीव ने मुक्ति का सुख प्राप्त नहीं किया है अतः वह अभुक्त पूर्व है. // 61 // જ્યારે આ સંસાર અનાદિ છે અને અનન્ત છે. અને આમાં આ જીવ વારંવાર જન્મ મરણ ધારણ કરતે આવે છે. તે વાત સ્વાભાવિક છે કે અહીં એવું કોઈ પણ પુલ બચેલ નથી કે જેને આ જીવે અનcવાર ભગવેલ ન હોય તેથી અહીં આ જીવે જે કંઈ અર્જીત કર્યું હોય અને પિતાના ભેગના કામમાં લીધેલ હોય તે તમામ ભક્ત પૂર્વ હોવાથી ઉચ્છિષ્ટ જ છે. પરંતુ અત્યાર પર્યત આ જીવે મુક્તિનું સુખ મેળવેલ નથી તેથી તે અભુક્ત પૂર્વ છે. 6 ના ॥संसार भावना समाप्त। एकत्व भावना का वर्णनस्खोपात्तकर्मोदयतः समाप्त गत्यामसी गच्छति जीव एकः / शुभाशुभं तत्कलमेक एव भुङ्क्ते न सत्यस्वजनः परोवा // 62 // अर्थ-जीव को जो भी गति प्राप्त होती है वह अपने द्वारा अर्जित कर्म के उदय के अनुसार ही प्राप्त होती है. उस गति में यह जीव अकेला ही जन्म मरण किया करता है और अकेला ही शुभ अशुभ कर्मफल को भोगता रहता है. उस समय इसका साथी न अपना माना हुआ कोई जन होता है और न कोई परजन होता है // 2 // જીવને જે કોઈ ગતિ પ્રાપ્ત થાય છે, તે પિતે કરેલા કર્મના ઉદય પ્રમાણે જ પ્રાપ્ત થાય છે, એ ગતિમાં આ જી એકલા જ જન્મમરણ કર્યા કરે છે. અને પોતે એક જ શુભાશુભ કર્મનું ફળ ભોગવે છે. તે સમયે તેનો સાથી પિતાનો માનેલ કોઈ થતું નથી. તેમ પરજન પણ થતું નથી. રા.
SR No.004486
Book TitleLonkashah Charitam
Original Sutra AuthorN/A
AuthorGhasilalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1983
Total Pages466
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy