SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ 37, ભાવાર્થભૂતકાલમાં થયેલા ગઈ વીશીના આદિ તીર્થકર કેવલજ્ઞાનિ આદિ જીતેંદ્રો અને ભવિષ્યમાં થનાર પનાભાદિ આનંદની અને અન્ય કલ્યાણકતિથિઓ પૂર્વાનુપૂર્વી જાણવી જેમકે ભૂતકાલીન કેવલજ્ઞાની તીર્થંકરની જે કલ્યાણક તિથિઓ કહી છે તેજ તિથિએ ભવિષ્યકાલીન પદ્મનાભ પ્રભુની જાણવી એમ દરેક તીર્થકરોની વન તિથિઓ પૂર્વાનુપૂવીના ક્રમથી જાણવી. વળી પ્રકારાંત૨ કહે છે, વર્તમાન કાલના ઋષભાદિ જીતેંદ્રોની કલ્યાણક તિથિએ ભૂત અને ભવિષ્યમ્ કાલના જીનેંદ્રોની અપેક્ષાએ પશ્ચાનુપૂવી એટલે જે કલ્યાણક તિથિએ ભૂતકાલમાં ગઈ ચોવીસીના વીસમા સંપ્રતિ જીનવર તથા ભવિષ્ય કાલમાં ચોવીશમા ભદ્રકૃત છનવરની છે તે જ તિથિઓ વર્તમાનકાલમાં પ્રથમ જીનેશ્વર શ્રી ઋષભદેવની હોય છે ઈત્યાદિ અધિકારથી જાણવું. વન માસાદિક રૂપ 14 મું સ્થાનક પૂર્ણ 64 / હવે યવન સમયનાં નક્ષત્ર કહે છે. मूलम्-उत्तरसाढा१ रोहिणि *2, मिअसीस 3, पुणव्वन 4, महा 5, चित्ता 6, / वइसाह 7, णुराह 8, मूल 9 पुष 10, सवणो 11, सयभिसा य १२॥६५॥उत्तरभद्दव 13, रेवइ 14, पुस्स 15, भरणि 16, कत्तिया य 17, रेवइ अ 18, अस्सिणि 19, सवणो 20, अस्सिणि 21, चित्त 22, विसाहु 23, ત્તર 24, રિવવા દદ્દા (રાવને નક્ષત્રાળ) छाया-उत्तराषाढा रोहिणी, मृगषीर्शपुनर्वसू मघाचित्रा / विशाखाऽनुराधामूलं, पूर्वाश्रवणशतभिषक् च // 65 //
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy