________________ सील 12 व्वए 13 निरइआरो / खणलव 14 तव 15. चियाए 16, वेयावच्चे 17 समाही अ // 52 // अपुधनाणगहणे 18, सुअभत्ती 19 पवयणे पभावणया 20 / सेसेहिं फासिया पुण, एगं दो तिन्नि सव्वे वा // 53 // छाया-अर्हत्सिद्ध प्रवचन-गुरुस्थविरबहुश्रुततपस्विषु / વસંછતા તે, ગમીક્ષ્મજ્ઞાનોપયોગે છે ? તે दर्शनविनय आवश्यके च, शीलवते निरतिचारः। - સગવતપસ્યા, રૈયા સાથી | 2 | अपूर्वज्ञानग्रहणं, श्रुतभक्तिः प्रवचने प्रभावना / शेषैः स्पृष्टाः पुनरेकोद्वौत्रयः सर्वे वा // 53 // ભાવાર્થ—અરિહંત-ચાર ઘાતિકર્મને નાશ કરી અનંતજ્ઞાનાદિ ચારને પ્રાપ્ત કરી અષ્ટ પ્રતીહા સહિત સમવસરણમાં વિરાજમાન થઈ ભવ્ય જીવને મોક્ષમાર્ગને ઉપદેશ આપનાર, (1) સિદ્ધ–કે કર્મને નિર્મુલ કરી આઠ ગુણ યુક્ત અનંતસિદ્ધપદને પ્રાપ્ત થયેલા (2) પ્રવચન-બાર અંગ, ઉપાંગ આદિ નંદ્રના મુખારવિંદથી પ્રગટ થયેલ, (3) ગુરૂ–છત્રીશ છત્રીશ ગુણોથી યુકત ભવ્ય છને અરિહંત કથિત સત્યપદેશના દાયક આચાર્ય મહારાજ, () સ્થવિર–સાઠ વર્ષની ઉંમરના જાતિ ‘સ્થવિર-કૃતસ્થવિર=સમવાયાંગસૂત્રધારક-અને વિશવર્ષની દીક્ષા પર્યાય હોય તે પથસ્થવિર એમ ત્રણ પ્રકારના સ્થવિર મુનિરાજ (5) બહુશ્રુત-બહુશાસ્ત્રના અભ્યાસી તેમજ