SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ બંને પ્રાકૃત દેવલોકમાં દેવ થયા. છઠું ભવે આ જંબુ દ્વીપમાં પૂર્વ મહાવિદેહમાં રમણયનામે વીજયમાં સુભગ નગરીમાં જીનેંદ્રને જીવ બલભદ્ર છે અને રાણુને જવ વાસુદેવ થયો. ત્યાંથી વાસુદેવને જીવ નરકે ગયા, ત્યાંથી નીકળી તે જીવ વિદ્યાધર થયે, ત્યાં તેણે સંયમ લીધા બાદ બંને જીવે સાતમા ભવે અશ્રુત દેવલોકમાં દેવ પણે સાથે ઉત્પન્ન થયા. આઠમા ભવે જીનેંદ્રને જીવ વાયુધ નામે રાજા થયે અને પૂર્વ ભવમાં સ્ત્રીને જીવ હતું તે તેજ રાજાને સહાયુધ નામે પુત્ર થયે. નવમે ભવે ત્રીજા અથવા નવમા પ્રવેયકમાં બંને દેવ થયા. ત્યારબાદ દશમે ભવે ત્યાંથી ચ્યવીને આ જબૂદ્વીપમાં પ્રાષ્યિદેહના અલંકાર રૂપ પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિશું નગરીમાં અનેંદ્રને જીવ મેઘ રથ અને સ્ત્રીને જીવ દરથ નામે બને ભાઈઓ થયા. ત્યાં સંયમ પાળી અગીયારમા ભવમાં બને ભાઈઓ સર્વાર્થસિદ્ધવિમાનમાં દેવ થયા, ત્યારબાદ બારમા ભાવમાં શાંતિનાથ થયા અને સ્ત્રીને જીવ સર્વાર્થસિદ્ધાંવમાનમાંથી ચ્યવીને ભગવાનના પુત્રપણે ઉત્પન્ન થયે. ભગવાન ચક્રવતી થયા તે સમયે તેમને પુત્ર સેનાપતિ થયે. બાદ તે સંયમ ધારણ કરી આદ્ય ગણધર થયા. - હવે મુનિ સુવ્રત સ્વામિના નવ ભવ કહે છે. मूलम्-सिबकेउ 1 मुहम 2 कुबेरदत्त 3 तिइयकम्प 4 वजकुंडलओ 5 / बंभे 6 सिरिवम्मनिवो 7, अक्राइय 8 मुन्नो नबमे 9 // 26 //
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy