SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ छाया-स्थित्यस्थितिकल्पः, कल्पविशोधिरावश्यकं मुनिस्वरूपम्। શંઘમઘમમેટા, તથા વહાણાં વર્નાદિ છે ? ભાવાર્થ–-સર્વ નવરના સાધુઓને સ્થિતિ ક૯૫ તથા તેમને અરિથતિકલ્પ, સર્વ જીનવના મુનિએની કલ્પ વિશુદ્ધિ, સામાયિક વિગેરે આવશ્યક. તીર્થકરોના તીર્થોમાં મુનિ સ્વરૂપ, સંયમ પ્રભેદ તથા ધર્મપ્રભેદ, તેમજ વસ્ત્રોના વર્ણ વિગેરે ભેદ. . - मूलम् –गिहि 143 वय 144 केवलिकालो 145, सव्वाउं 146 तह य मुक्खमासाई 147 / उड्ड 148 रासि 149 ठाण 150 आमण 151 ओगाहण 152 तव 153 પણીવાર 14 . 27 छाया-गृहिवतकेवलिकाला, सर्वायुस्तथा च मोक्षमासादिः / उडुराशिस्थानासना-वगाहनातपःपरीवाराः // 17 // ભાવાર્થ–નવરોના ગૃહસ્થાવાસને કાલ (કયા ન કેટલે સમય ગૃહાવાસમાં રહ્યા) કયા જીનેંદ્ર કેટલા સમય સુધી વ્રત દશામાં રહ્યા ? કેવલી સમય ( કયા જનાવર કેટલે કાળ કેવલિત્વમાં રહ્યા ) સર્વ જીનવનું સર્વ આયુષ્ય. તથા મેક્ષ ગમનના માસ, તિથિ અને પક્ષ મેક્ષકાળનાં નક્ષત્ર, કાળની રાશિએ, મોક્ષનાં સ્થાન મેક્ષ સમયનાં આસન, મેક્ષગામી ઇનવરેની કેટલી અવગાહના ? નવરે કયા તપની આરાધના કરી મેક્ષે ગયા? છાવરે કેટલા પરીવાર સાથે મોક્ષે ગયા ?
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy