SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ-કેવળ જ્ઞાન સંબંધી વૃક્ષોનું પ્રમાણ, તે સમયનું તપ, કેવલ જ્ઞાનને સમય, અઢારદેષ રહિતપણું અને તેમનાં નામ, ત્રિશ અતિશય, પાંત્રીશ વાણીના ગુણ, આઠ મહાપ્રાતિહાર્ય, તીર્થની ઉત્પત્તિ અને તેની પ્રવૃત્તિને કાળ, તેમજ તેના ઉચ્છેદને સમય-કયા સમયમાં . કયા તથને બુચ્છેદ થયો?' मूलम् --गणि 103 सिस्सिणि 104 सायव 105 सहि 106 भत्तनिव / 107 जक्ख 108 जक्खिणी नामा / गण 110 गणहर 111 मुणि 112 संजइ 113 सावय 114 સાળ શિવ૪િ 16 . રર ! छाया-गणिशिष्याश्रावकश्राद्धी,-भक्तंनृपयक्षयक्षिणीनामानि / गणगणधरमुनिसंयति-श्रावकश्राद्धीनां केवलिनाम् // 13 // ભાવાર્થ–-પ્રથમ પહેલા ગણધરનાં નામ, પ્રથમ સાધ્વીઓનાં નામ, પ્રથમ શ્રાવક તથા શ્રાવિકાઓનાં નામ, નવરના પ્રથમ થયેલા ભક્ત રાજાઓનાં નામ, શાસન શક્ષક યક્ષ તથા યક્ષણીઓનાં નામ, તેમજ ગણુની સંખ્યા, ગણધરોની સંખ્યા, મુનિઓની સંખ્યા, સાધ્વીઓની સંખ્યા, શ્રાવકોની સંખ્યા, શ્રાવિકાઓની સંખ્યા અને કેવલિઓની સંખ્યા, 13 मूलम्-मणनाणि 117 ओहि 118 चउदसपुव्वी 119 वेउन्धि 120 वाइ 121 सेसाणं 122 / तहणुत्तरोववाइय 123 पइन्न 124 पत्तेवबुद्धाणं 125 // 14 //
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy