SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ 204 હવે પૂર્વેના વિચછેદને કાલ અને શેષસૂત્રની પ્રવૃત્તિને કાલ જણાવે છે , मूलं-एमेव छेअकालो, नवरं वीरस्स वीससमसहसा // __ पासस्स नत्थि सोवा, सेसमुअपित्ति जा तित्थं // 328 // छाया-एवमेव च्छेदकालो-नवरं वीरस्य विंशतिः समाःसहस्राणि। पार्श्वस्य नास्ति सोवा, शेषश्रुतप्रवृत्तिवित्तीर्थ // 328 // ભાવાર્થ_એજ પ્રમાણે પૂર્વને વિચ્છેદ કાલ શ્રીષભદેવના તીર્થમાં અસંખ્યાત કાલ fણ. તેજ પ્રમાણે શ્રીકુંથુનાથ જિનસુધી અસંખ્યાતકાલ પૂર્વના વિચછેદને જાણ. શ્રીઅરનાથથી શ્રી પાર્શ્વનાથ સુધીના તીર્થકરના તીર્થમાં સંખ્યાતકાલ પૂર્વ વિચ્છેદન જાણ. શ્રી મહાવીર સ્વામીના તીર્થમાં પૂર્વને વિચ્છેદ વીશ હજાર વર્ષને જાણ. શ્રી પાર્શ્વનાથના તીર્થમાં પૂર્વેને વિચ્છેદ નથી. અત્રે કેટલાક આચાર્યના મત પ્રમાણે પૂર્વને વિચ્છેદ છે તે માટે વિકલ્પ જાણ. પૂર્વને વિચ્છેદકાલ જે ગણાય છે તે માત્ર સૂત્ર પ્રવૃત્તિને કાલ જાણ છે 328 છે પૂર્વના વિચ્છેદ કાલ કથનરૂપ 163 મું સ્થાનક અને શેષસૂત્ર પ્રવૃત્તિ કાલ કથન રૂપ 164 મું સ્થાનક પૂર્ણ થયું - હવે જિનવરના પરસ્પર અંતર કાલનું પ્રમાણ જણાવે છે - मूलं-जम्माजम्मोजम्मा, सिंबंसिवा जम्म मुक्खओ मुख्खो / इअ चउ जिणंतराई, इत्य चउत्थं तु नायध्वं // 329 // इह पन्न 1 तीस 2 दस 3 नव 4, कोडिलक्खा મન -
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy