SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ 201 छाया-साधूनांसिद्धिगमन-मसंयाऽष्टचतुनिसंख्य पुरुष यावत्। * संजातमृषभनेमि पार्थान्तिमशेषमोक्षेभ्यः // 323 // ભાવાર્થ–બ્રીઝષભદેવના મોક્ષગમનથી તેમના શાસનમાં યુગાંતકૃત ભૂમીરૂપ મોક્ષગમન અસંખ્યાત પુરૂષની પરંપરા સુધી ચાલ્યું. શ્રી નેમિનાથને આઠ પુરૂષ પરંપરા સુધી, શ્રી પાર્શ્વનાથને ચાર અને છેલ્લા શ્રી મહાવીર પ્રભુને ત્રણ પુરૂષ પરંપરા સુધી યુગાંતકૃત્ ભૂમી ચાલી. શેષ-અજિતનાથાદિ તીર્થકરેના શાસનમાં સંખ્યાતા પુરૂષ પરંપરા સુધી સાધુઓના સિદ્ધિ ગમનરૂપ યુગાન્તકૃત ભૂમી ચાલી કરવા યુગાન્તકૃત ભૂમી કથન રૂપ ૧૫૮મું સ્થાનક પૂર્ણ થયું હવે તેમની પર્યાય અન્ત કૃત્ ભૂમિકાને જણાવે છે– मूलं-तेसि चिय नाणाओ, मुणीणगयकम्मयाण सिद्धिगमो॥ - अंतमुहुत्ते दु ति चउ-चरिसेसु इगदिणाईसु // 324 // છા–તે દિ જ્ઞાનનમુનીનાં, અતક્રમાં સિદ્ધિાર अंतर्मुहूर्त द्वित्रि चतु-वर्षेष्वेकदिनादिषु / / 324 // ભાવાર્થ–પર્યાયઅંતકૃત ભૂમિકા–તીર્થ કરના કેવલ જ્ઞાન થયા પછી જ્યારથી મેક્ષ ગમનની શરૂઆત થાય તેને જે અંતર કાલ તેને પર્યાયઅંતકૃત ભૂમિકા કહે છે. શ્રીષભદેવને કેવલ જ્ઞાન થયા પછી અંતર્મુહૂર્ત પછી પર્યાયઅંતકૃત ભૂમી શરૂ થઈ–પ્રથમ શ્રીષભદેવની માતા મરૂદેવી મોક્ષ પદ પામ્યાં. શ્રી નેમિનાથને કેવલ જ્ઞાન થયા પછી બે વર્ષ પછી, શ્રી પાર્શ્વનાથને કેવલજ્ઞાન થયા પછી ત્રણ વર્ષે તથા શ્રી મહાવીર દેવને
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy