SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ वैशाखेऽसितदशमी, आषाढे श्रावणेऽष्टमी शुद्धा / / कात्तिकाऽमावास्या,शिवमासादयोभणिता जिनेन्द्राणाम् // 310 // ભાવાર્થ–શ્રીષભદેવ મહા વદિ તેરસે મેક્ષપદ પામ્યા 1 શ્રી અજીતનાથ તથા શ્રીસંભવનાથ ચૈત્ર સુદ પાંચમે 2-3 શ્રીઅભિનંદન વૈશાખ સુદ આઠમે 4 શ્રીસુમતિનાથ ચિત્ર સુદી નવમીએ 5 શ્રી પદ્મપ્રભ માગસર વદી અગીયારસે 6 શ્રી સુપાર્શ્વનાથ ફાગણ વદી સાતમે 7 શ્રી ચંદ્રપ્રભ ભાદરવા વદ સાતમે 8 શ્રીસુવિધિનાથ ભાદરવા સુદી નવમીએ 9 શ્રીશીતલનાથ વૈશાખ વદી બીજે 10 શ્રી શ્રેયાંસનાથ શ્રાવણ વદી ત્રીજે 11 શ્રીવાસુપૂજ્ય અષાડ સુદી ચૌદશે 12 શ્રીવિમલનાથ અષાડ વદ સાતમે 13 શ્રી અનં. તનાથ ચૈત્ર સુદી પાંચ 14 શ્રીધર્મનાથ જેઠ સુદ પાંચમે 15 શ્રી શાંતિનાથ જેઠ વદી તેરસે 16 શ્રી કુંથુનાથ વૈશાખ વદ એકમે 17 શ્રીઅરનાથ માગસર સુદી દશમીએ 18 શ્રીમલ્લિનાથ ફાગણ વદી બારસે 19 શ્રીમુનિસુવ્રતછનવ જેઠ વદી નવમીએ 20 શ્રીનમિનાથ વૈશાખ વદી દશમે 21 શ્રીનેમિનાથ અષાડ સુદી આઠમે 22 શ્રી પાર્શ્વનાથ શ્રાવણ સુદી આઠમે 23 શ્રીમહાવીરદેવ કાર્તિક વદી અમાવાસ્યા એ 24 નિર્વાણપદ પામ્યા. ૫૩૦ના 308 ૩૦લ્લા પ૩૧ના મોક્ષસંબંધીમાસ, પક્ષ અને તિથિ કથનરૂપ 147 મું સ્થાનક પૂર્ણ થયું છે - ' હવે નવરના મક્ષસંબંધી નક્ષત્રો જણાવે છે– मूलं--अभिई 1 मिगसिर 2 अद्दा 3, पुस्स 4 पुणबमुअ५ चिस 6 अपुराहा ७,जिवा 8 मूलं.९ पुब्बा-साठा 10 ध
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy