SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ 69 छाया-जिनकल्पिकानां द्वादश,चतुर्दश स्थविराणां सर्वतीर्थेषु / ___ “पश्च विंशतिः साध्वीना-मुपकरणमौपग्रहिकमुपरि 27 // -- ભાવાર્થ– સર્વતીર્થકરના તીર્થમાં જનકલ્પિ મુનિવરેનાં બાર ઉપકરણે તેમજ સ્થવિરકલ્પિ મુનિએનાં ચૌદ ઉપકરણે અને સાધ્વીઓને પચીશ ઉપકરણે જાણવા આ ઉપકરણના બે ભેદ છે એક ઔધિક અને બીજે ઔપચાહિક છે. જેમકે ધર્મને પાળવા માટે જે ઉપકરણોની ખાસ જરૂર તે ઔધિક ઉપકરણ કહેવાય, તે શિવાય વિશેષ કારણ પડે જે ઉપકરણો ગ્રહણ કરવામાં આવે તે ઔપગ્રાહિક કહેવાય. પારકા " હવે ઉપકરણોનાં નામે જણાવે છે. मूलं-पत्तं पत्ताबंधो, पायढवणंच पायकेसरिया / पडलाइ रयत्ताणं, च गुच्छो पायनिज्जोगो // 27 // छाया-पात्रं पात्रबंधः पात्रस्थापनंच पात्रकेशरिकाः / gટાર રજત્રા, રોજી: પત્રનિમઃ ર૭૮ ભાવાર્થ–પાત્ર–જેમાં સાધુઓ અન્નપાણી લાવીને વાપરે છે, અથવા દાન આપતા શ્રાવકના હાથથી પડતા અન્નને ગ્રહણ કરે તે પતગ્રહ પણ કહેવાય, અથવા પતન સ્વભાવરૂપ દેહ તેને તથા ચારિત્રને ધારણ કરવામાં જે ઔપચારિક કારણ થાય તેને પતગ્રહ કહેવાય. 1 પાત્રબંધ-પાત્રને બાંધવાનું સમચોરસ વસ્ત્ર 2 પાવસ્થાપન પાત્રને મુકવાનું ઉનનું વસ્ત્ર 3 પાયકેસરી
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy