SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ 164 નેમિનાથને એકહજાર છસોની, પાર્શ્વનાથને. બારસની, શ્રી મહાવીર દેવને આઠની અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનાર (ગમન કરનાર) મુનિઓની સંખ્યા જાણવી.બાકીના જિનવરના અનુત્તર વિમાનમાં ગમન કરનાર મુનિઓની સંખ્યા શાસ્ત્રમાં વ્યક્ત (પ્રકટ) થએલી જણાતી ન હોવાથી અવ્યક્ત છે પર૬લા मूलं-ते सेसाणमनाया, सव्वेसि पइन्नगाससीसकया / निअनिअसीसपमाणा, नेया पत्तेयबुद्धा वि // 270 / / छाया-ते शेषाणामज्ञाता:-सर्वेषां प्रकीर्णाः स्वशिष्यकृताः॥ निजनिजशिष्यप्रमाणा-ज्ञेयाः प्रत्येकबुद्धाअपि // 270 // ભાવાર્થ–શ્રી ઇષભદેવ, નેમિનાથ, પાર્શ્વનાથ, અને મહાવીર સ્વામી તેઓની સાધારણ શિષ્યસંખ્યા ઉપરની ગાથામાં જણાવી છે તે પ્રમાણે જાણવી. તે સીવાયના વીશ અનવરેના સંબંધમાં અનુત્તર વિમાનવાસીઓની સંખ્યા, મોક્ષ ગયેલાની સંખ્યા તથા સાધારણ મુનિઓની સંખ્યા તે સિદ્ધાંતમાં દેખાડેલી ન હોવાથી અમારાથી અજ્ઞાત છે તેથી પ્રકાશ કરી શકતા નથી. હવે પ્રકરણ (પન્નાઓ) વિષે એમ સમજવું કે જે નવરના જેટલા શિષ્ય હોય તેટલા તેઓના કરેલા પન્ના એ છે એમ જાણવું. હવે વિશેષ પ્રત્યેક બુદ્ધની સંખ્યા તે નવરના શિષ્ય પ્રમાણે જાણવી ર૭૦ અનુત્તરો પપાતિક મુનિસંખ્યા 123 પ્રકીર્ણકગ્રંથ સંખ્યા 124 અને પ્રત્યેકબુદ્ધ મુનિની સંખ્યા કથનરૂપ ૧૨૫મું સ્થાનક પૂર્ણ થયું છે
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy