SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ર હજારને છ 6 શ્રી સુપાર્શ્વનાથને આઠ હજાર ચારસો 7 શ્રી ચંદ્રપ્રભને સાત હજાર છસે 8 શ્રી સુવિધિનાથને છડેજાર 9 શ્રી શીતલનાથને પાંચ હજાર આઠસે 10 શ્રી શ્રેયાંસનાથને - પાંચહજાર 11 શ્રી વાસુપૂજ્યને ચાર હજારને સાતસે અથવા , મતાંતરે ચાર હજાર બસે 12 શ્રી વિમલનાથને ત્રણહજાર છસે 13 શ્રી અનંતનાથને ત્રણ હજાર બસે 14 શ્રીધર્મનાથને બેહજાર આઠસે 15 શ્રી શાંતિનાથને બેહજાર ચારસે 16 શ્રી કુંથુનાથને બેહજાર 17 શ્રી અરનાથને એકહજાર છસ 18 શ્રી મલ્લિનાથને એક હજાર ચારસે 19 શ્રી મુનિસુવ્રત 'સ્વામીને એક હજાર બસે 20 શ્રી નમિનાથને એક હજાર 21 શ્રી નેમિનાથને આઠસે 22 શ્રી પાર્શ્વનાથને છસે ર૩ શ્રી મહાવીર સ્વામીને ચારસો ૨૪વાદિમુનિઓની સંખ્યા જાણવી. ચોવીસ છાવરેના સર્વવાદિ મુનિઓની સંખ્યા એક લાખ છવીસ હજારને બસે (૧૨૬ર૦૦) જાણવી. છે 264 છે ર૬પા !ારદા વાદિમુનિઓની સંખ્યા ગણુના રૂપ ૧૨૧મું સ્થાનક પૂર્ણ થયું. હવે સામાન્ય સર્વ મુનિઓની સંખ્યા જણાવે છે. मूलं-गणहरकेवलिमणओ-हिपुब्बिवेउविवाइणं संखं / ___ मुनिसंखाए सोहिअ, नेआ सामन्नमुणिसंखा // 26 // छाया-गणधरकेवलिमनोऽवधिपूर्विवैक्रियवादिनां संख्या। मुनिसंख्यातःशोधिता, ज्ञेया सामान्यमुनिसङ्ख्या // 267 // ભાવાર્થ–ગણધર, કેવલજ્ઞાની, મન:પર્યવ જ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદ પૂર્વધર વેકિયલબ્ધિવંત અને વાદિ મુનિ
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy