SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ 145 લાખ ને તેત્રીસ હજાર 6. શ્રી સુપાર્શ્વનાથને ત્રણ લાખ 7. શ્રી ચંદ્રપ્રભને અઢી લાખ 8. શ્રી સુવિધિનાથને બે લાખ 9 શ્રી શીતલનાથને એક લાખ 10. શ્રી શ્રેયાંસનાથને ચોરાસી હજાર 11. શ્રી વાસુપૂજ્યને તેર હજાર 12. શ્રી વિમલનાથને અડસઠ હજાર 13. શ્રી અનંતનાથને છાસઠ હજાર 14. શ્રી ધર્મનાથને ચેસઠ હજાર 15, શ્રી શાંતિનાથને બાસઠ હજાર 16. શ્રી કુંથુનાથને સાઠ હજાર 17. શ્રી અરનાથને પંચાવન હજાર 18. શ્રી મલ્લિનાથને ચાલીસ હજાર 19. શ્રી મુનિસુવ્રતસ્વામીને ત્રીસ હજાર 20. શ્રી નમિનાથને વીસ હજાર 21. શ્રી નેમિનાથને અઢાર હજાર 22. શ્રી પાર્શ્વનાથને સોળ હજાર ર૩. શ્રી. મહાવીર દેવને ચૌદ હજાર સાધુની સંખ્યા જણાવી છે. 24 એપ્રમાણે ઋષભદેવ આદી વીસે જનવરના સાધુની સંખ્યા અઠાવીસ લાખ અડતાલીસ હજારની થાય છે, 232 5 233 234 છે - મુનિ સંખ્યા ગણનારૂપ 112 મું સ્થાનક પૂર્ણ થયું. હવે સર્વ નવરોની સાધવીઓની સંખ્યા કહે છે. मूलं-संजालख्खातिन्निय 1 तिन्नियतीसाय 2 तिन्नि उत्तीसा३.छच्चयतीसा४ पंचय,तीसा५ चत्तारि-वीसाय 6 // 235 // चउरोतीसा 7 तिनिअ, सीया 8 इगलक्ख वीस सहसहिओ 9 // लक्खोयसंजइ छगं 10 लक्खोतिसहस्स 11 लक्खोय 12 // 236 // इगलक्खो असया 13, सहसविसही 14 विसहि चउर
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy