SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ જાણીશ્રી અષભદેવ અને શ્રી અજીતનાથનો અંતરકાલ પચાશ લાખ કરોડ સાગરોપમને છે. તે શ્રી રાષભદેવને એક હજાર વર્ષ એમાં એક લાખ પૂર્વ કેવલિ કાલ છે તે સહિત અને શ્રી અજીતનાથને કેવલિકાલ બાર વર્ષહીન એક પૂર્વગ કમી કરીને એક લાખ પૂર્વ પ્રતિકાલ હીન કરે. તેમજ એક લાખ પૂર્વ એક પૂર્વક, એક હજાર અને બાર વર્ષ હીન કરી એક લાખ પૂર્વ અધિક પચાશ લાખ કટી સાગરોપમ કાલ સુધી જાણ. તેને ભાવ આ પ્રમાણે. (50) લાખ કેટી સાગરોપમ અને ( 839012 ) વર્ષ અધિક શ્રી શેષભદેવ પ્રભુને તીય પ્રવૃત્તિકાલ જાણ. એ પ્રમાણે શ્રી પાર્શ્વનાથ સુધી તીર્થ પ્રવૃત્તિની ભાવના કરવી. શ્રી રાષભદેવના તીર્થથી શ્રી મહાવીર ભગવાનને તીર્થ પ્રવૃત્તિ કાલ બાવીશ હજાર વર્ષ ઓછાં એક પૂર્વ લાખ અધિક એક કોડાકેડી સાગરોપમ પ્રમાણ જાણ. તે આ પ્રમાણે -શ્રી ઋષભદેવને કેવલિ પર્યાય એક હજાQર્ષ હીન એક લાખ પૂર્વ ત્યારબાદ ત્રણ વર્ષ અને સાડા આઠ માસ વ્યતીત થયા પછી સુખમદુઃખમ નામે ત્રીજે આરે સમાપ્ત થાય છે. ત્યાર બાદ બેતાળીશ હજાર વર્ષ હીન એક કડાકોડી સાગરોપમ પ્રમાણ દુઃખમ સુખમ નામે એથે આરો સમાપ, ત્યાર પછી, એકવીશ હજાર વર્ષ પ્રમાણ દુઃખમ નામે ? પાંચમો આ સંપૂર્ણ થાય. આ સર્વ સંખ્યા એકત્રિત કરવાથી શ્રી ઋષભદેવના તીર્થને આરંભી શ્રી મહાવીર સ્વામીના તીથની સમાપ્તિ બાવીશ હજાર વર્ષ એ કરી એક કિટાકેદી સાગરેપમ, એક લાખ પૂર્વ ત્રણ વર્ષ અને સાડા
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy