SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ * 123 ભવિષ્ય અને વર્તમાનકાલ વતિ સર્વપદાર્થોને દ્રવ્ય અને પર્યાય ભાવથી યથાર્થ જણાવનાર તે જ્ઞાનાતિશય (2) ઈંદ્રાદિ સર્વ દેવ વિગેરે તેથી પૂજ્ય હવાથી પૂજાતિશય નામે ત્રીજો અતિશય (3) વળી એમના વચનમાં નિર્દોષતા તેમજ સંદેહાદિ કોઈ પ્રકારને વ્યભિચાર નહિ હેવાથી ચે વચનાતિશય, આ પ્રમાણે ચાર અતિશય પણ જીનવને કેવલ્ય અવસ્થામાં પ્રગટે છે. એમ ચાર અતિશય પણ જાણવા નવરોના ચેતરીશ અતિશય નામે સત્તાણું (7) મું સ્થાનક સંપુર્ણ હવે તેમની વાણીના પાંત્રીસ ગુણે બતાવે છે. मूलम्--वयणगुणा अग सद्दे, अत्थे अडवीस मिलिअ पणतीसं। तेहि गुणेहि मणुन्नं, जिणाण वयणं कमेण इमं // 202 // छाया--वचनगुणाः सप्तशब्दे,-ऽर्थेऽष्टाविंशतिमिलिताःपञ्चविंशत् / तैर्गुणैर्मनोज्ञं, जिनानां वचनं क्रमेणेदम् // 202 // ભાવાર્થ––વીતરાગ ભગવાનને વચન સંબંધી ગુણ શબ્દમાં સાત હોય છે અને અર્થમાં અાવીશ હોય છે. એમ બંને મળી એકંદર પાંત્રીશ ગુણ કહ્યા છે. તે પાંત્રીશ ગુણે વડે અને ભગવાનનું વચન બહુ મનહર હોય છે. વળી તે જીનવનું વચન આગળની ગાથાઓથી કહેવામાં આવશે. અર્થાત્ કેવલ ગુણે સ્પષ્ટ પણે કહેવામાં નહી આવે પણ જે ગુણો સહિત વચન કહેવામાં આવશે. મારા मूलम्--वयणं सकारगभीर-घोसउपयारुदत्तयाजु / पडिनायकरं दक्खिन्न-सहिअमुवणीअरायं च // 20 //
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy