SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ वीसंसदअंगुलहाणि, जाव णतो तयद्ध जा नेमी / सगवीसंसा पासो, विरिगवीसंस पन्नासा // 132 // * નિકાળાકાના પ૨ ll] छाया-चतुर्धनुदिशांशद्विक,-पृषभात्मांगुलं प्रमाणाङ्गुलम् / ते ऋषभोविंशतिशत, द्वादशाङ्गलहानिर्यावत्सुविधिः।।१३१॥ विंशत्यंशद्वयाङ्गलहानि-विदनन्तं तद? यावन्नेमिः / સર્વિરચંશ પ ર વિરાટ્યશાસ્ત્ર રરર ભાવાર્થ–ઉત્સધઅંગુલથી નિયમિત કરેલાં ચાર ધનુષ અને એકધનુષના બારભાગ કરીને તેમાંથી બે ભાગ સહિત શ્રી રૂષભદેવનું આત્માગુલ થાય છે. અને પ્રમાણગુલ પણ તેજ ગણાય છે, પ્રથમ શ્રી રૂષભદેવને દેહ એકવીશપ્રમાણુગુલ હોય છે, ત્યારબાદ અજીતનાથથી આરંભી સુવિધિનાથ સુધી આઠ જીદ્રમાં બાર બાર અંગુલ ઓછા કરવા. જેમ કે શ્રીઅછતનાથને દેહ એકશે આઠ પ્રમાણુગુલને છે, સંભવનાથને દેહ છ— (9) પ્રમાણગુલ, અભિનંદનને દેહ રાશી (84) પ્રમાણુગુલને છે. સુમતિનાથને દેહ બોતેર (72) પ્રમાણ ગુલને છે. પદ્મપ્રભ સ્વામીને દેહ સાઠ (60) પ્રમાણુગુલ, શ્રી સુપાર્શ્વનાથને દેહ અડતાળીશ (48) પ્રમાણે ગુલ ચંદ્રપ્રભને દેહ છત્રીસ (36) પ્રમાણગુલ, સુવિધિનાથને - દેહ ચાવીશ (24) પ્રમાણગુલ છે. ત્યારબાદ શીતલનાથથી - આરંભી શ્રી અનંતનાથ સુધી અંગુલના વિશાંશ અધિક
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy