SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ 75 पृथ्व्या देव्यास्तदा स्वप्ने, दृष्टं तामहोरगम् / शको विचक्रे भगवन्मूर्ध्निछत्रमिवाऽपरम् // 2 // तदादिचाऽभूत्समवसरणेष्वपरेष्वपि। नाग एकफणः पश्चफणोनवफणोऽथ वा // 3 // અર્થ–શ્રી સુપાર્શ્વનાથ પૃથ્વી માતાના ગર્ભમાં વૃદ્ધિ પામ્ય છતે પૃથ્વી માતા સ્વપ્નમાં એક ફણા, પાંચ કણા, નવ ફણાવાળી નાગશગ્યામાં સુખે પહેલા પિતાને જુવે છે તેમજ મહાન સપને પડખામાં રમતે જુવે છે તેમજ પ્રભુએ વ્રત લીધું ત્યારથી તેમજ કેવલી થયા ત્યારથી આરંભીને પ્રભુના મસ્તક ઉપર છત્ર સમાન શક-ઇન્દ્ર ફણુએ ધારણ કરતે હતે. વળી સમ વસરણમાં અને અન્ય સમયમાં પણ તેવી જ રીતે અનુક્રમે એક ફણ, પાંચ ફણ, અને નવ ફણાવાળું છત્ર ધારણ કરતા હતા. તેમજ તેવીશમા શ્રી પાર્શ્વનાથના મસ્તક ઉપર ધરણેન્દ્ર નાગરજ પૂર્વ કરેલા ઉપકારનું સ્મરણ કરતછતે બહુ ભક્તિ પૂર્વક ત્રણ, સાત અને અગીયારફણા રૂપછાત્રને નિરંતર ધારણ કરે છે. બીજા બાવીશ તીર્થકરોને છત્રરૂપ ફણાઓ હેતિ નથી. ૧૨વા સ્થાનક (43) મું સમાપ્ત, હવે સર્વતીર્થકરોનાં લક્ષણ તથા ગૃહાવાસમાં જ્ઞાન કહે છે. मूलम्-अठत्तरो सहस्सो, सव्वेसिं लक्खणा देहेसु / ' मइसुअओहि ति नाणा, जाव गिहे पच्छिमभवाओ।।१२४ छाया-अष्टोत्तर सहस्रं, सर्वेषां लक्षणानि देहेषु / - मतिश्रुतावधि ज्ञानत्रयं, यावद्गृहे पश्चिमभवात् // 124 // - ભાવાર્થ–સર્વતીર્થકરોના શરીરમાં એકહજાર અને આઠ લક્ષણ હોય છે તે બાહ્યલક્ષણ જાણવા
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy