________________ શ્રત–સંજીવનીને આસ્વાદ શ્રતજ્ઞાનના વાચના–પૃચ્છનાદિ પ્રકારે માનવલોકનું અમૃત છે, શ્રમણજીવનને પ્રાણ છે એ વાતની ખાતરી તે જે તેમાં એકાગ્ર થઈ જાય તેને જ થાય. સ્વાનુભવ સંવેદ્ય આ વાત છે. ગોળની મીઠાશ વર્ણનને વિષય નથી પણ ચાખવાને પદાર્થ છે તેમ સ્વાધ્યાયમાં જેના મન-મતિ પરેવાઈ જાય તેને “વૈ િારું ન થાાંતિ ને અનુભવ થવાને જ. અને એ જ સંજીવનીના સહારે વર્ષોનાં વર્ષો સ્ત્રી પસાર થઈ જાય. નવપદજીની પૂજામાં પણ ગાયું : જ્ઞાન ધ્યાન કિરિચા સાધતા કહે પૂવવના કાળ” પૂરવના કાળ પણ ત્યાં ઓછા પડે એ એને રસ છે. સ્વાધ્યાય રુચિવાળા જ જ એ જાણે છે અને મન ભરીને માણે છે. એ સ્વાધ્યાયના અથીઓના હિતને કાજે આ પુસ્તકમાં દશ ગ્રન્થ આપવામાં આવ્યા છે. એકે એક ગ્રન્થ અનુપમ છે. એને મહિમા અને પ્રભાવ લેકોત્તર છે. એ દરેક ગ્રન્થને ટૂંક પરિચય આ પ્રમાણે છે : 1. ઉત્તરાધ્યયન સૂત્રનું ચોથું અસંખયં–અધ્યયન બેધથી છલેછલ ભરેલું છે. પ્રમાણે નાનું છે, શબ્દો છેડા છે, અર્થ અપાર છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના જે જે વહે તે આ અધ્યયન પ્રાયશઃ તે જ દિવસે કંઠસ્થ કરતાં હોય છે ને તે જ