________________ આભાર..! અનુમોદનીય...! અનુકરણીય...! ) શાસ્ત્રસંદેશમાલાના એક થી દસ ભાગના પ્રકાશનનો સંપૂર્ણ લાભ શ્રી સુરત તપગચ્છ રનની આરાધક સંઘ c/o વિજયરામચન્દ્રસૂરીશ્વરજી આરાધના ભવન, આરાધના ભવન રોડ, સુભાષચોક, ગોપીપુરા, સુરત-૨ : તરફથી શ્રી સંઘના જ્ઞાનદ્રવ્યની નિધિમાંથી લેવામાં આવેલ છે. તેની અમો ભૂરી...ભૂરી... ' અનુમોદના કરીએ છીએ...! શ્રી સંઘ તથા ટ્રસ્ટીગણના અમો આભારી છીએ ..! - શાસ્ત્રસંદેશમાલા