________________ આભાર..! અનુમોદનીય...! અનુકરણીય..! શાસ્ત્રસંસ્થામાલા ના એક થી દસ ભાગના - પ્રકાશનનો સંપૂર્ણ લાભ શ્રી સુરત તપગચ્છ, રત્નત્રયી આરાધક સંઘ c/o વિજયરામચન્દ્રસૂરીશ્વરજી આરાધના ભવન, * આરાધના ભવન રોડ, સુભાષચોક, તા ગોપીપુરા, સુરત-૨ તરફથી શ્રી સંઘના જ્ઞાનદ્રવ્યની નિધિમાંથી લેવામાં આવેલ છે. તેની અમો ભૂરી...ભૂરી... . અનુમોદના કરીએ છીએ...! શ્રી સંઘ તથા ટ્રસ્ટીગણના અમો આભારી છીએ ..! શાસ્ત્રસંસાલા