________________ 256 श्रीचतुःशरणप्रकीर्णकम् સ્વકૃત સુફત અનુમોદનાનું ફળ "नियसुचरियअणुमोयणेण निद्दलियपावयब्माहो" (निजसुचरिताऽनुमोदनेन निर्दिलितपापप्राग्भारः) ભાવાર્થ પોતાના દ્વારા થયેલા - આચરેલા સુંદર ધર્મકૃત્યોની અનુમોદનાથી આરાધક આત્મા પાપના મહાભારને દળી દેનારો બને છે. આધાર પૂજ્ય શ્રી ચિરંતનાચાર્યજી રચિત આરાધના પતાકા મહાગ્રંથ - ગાથા ૩૫૦માંથી પરમાત્મન્ ! તારા શાસનની સુકૃત, અનુમોદના મને પ્રાપ્ત થાઓ 118) રેમ.. R