________________ 12 श्री चक्षुरप्राप्यकारितावादः વિષયમાં શક્ય નથી. કારણ કે અન્યત્ર અસંયુક્ત એવા વ્યવધાયક પદાર્થમાં અતિપ્રસંગ આવશે = વ્યવધાયકત્વ છે. છતાં સંયોગ નથી, માટે અનાવૃતત્વ પ્રાપ્ત થવાથી ચાક્ષુષ પ્રત્યક્ષ થવાની આપત્તિ આવશે. 33. વ્યા રૂ૪. વ્યવઘાયસ્થને સંયોમા વાત્ા રૂ. વક્ષઃ પ્રાપ્તિનક્ષr[1] શ્લોક-૨૬ : અવતરણિકાઃ ન્યાયલીલાવતીકારના સમાધાનની તુચ્છતાને બતાવે છે. भावभझ्याऽविरोधार्थमभावस्य प्रजल्पनम् / नद्यां निमज्जतां काश - कुशालम्बनमेव हि // 26 // શ્લોકાર્થ: ભાવભક્ની સાથે = આવૃત્તત્વ સાથે વિરોધ ન આવે એ માટે અભાવનું = અનાવૃત્તત્વનું કથન ખરેખર નદીમાં ડૂબતા માણસે લીધેલા કાશ-કૂશ જેવા તરણમાં અસહાયક દ્રવ્યના આલંબન જેવું જ છે. * ( हस्तादर्शे टीप्पणम् अनुपलब्धम् ) 36: विरोधाभावार्थम् / શ્લોક-૨૭ : અવતરણિકા : શંકર સ્વામી પ્રમુખનાં વચનોનાં દૂષણો સ્વકૃત શાસ્ત્રવાર્તાસમુચ્ચય સ્તબક-૭ શ્લોક ૧૩ની ટીકામાં જોવાની જિજ્ઞાસુઓને ભલામણ કરે છે. शङ्करस्वामिमुख्याणामस्माभिर्दूषणेष्वदः। व्याख्यातवद्भिराँख्यातं शास्त्रवार्तासमुच्चयम् // 27 // શ્લોકાર્થ : શંકર સ્વામી વિગેરેના દૂષણોને વિષે આ વાત શાસ્ત્રવાર્તા સમુચ્ચયનું વ્યાખ્યાન કરતા અમારા વડે કહેવાયી છે. 37. ચાતાપતાયામ્ | શ્લોક-૨૮: અવતરણિકા : અભ્યપગમ સિદ્ધાન્તથી વસ્તુનિષ્ઠ યોગ્યતાનું નિરૂપણ કરીને આત્મનિષ્ઠ યોગ્યતાનું નિરૂપણ કરતા કહે છે.