SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ નિગદ ત્રીશિ મૂઝાઈ–મેલાઓ તથા એક આકાશ પ્રદેશ ઉપર રહેલ એક જીવના પ્રદેશે આ બન્ને તુલ્ય શા કારણથી છે? જીવ, નિગેહ, અને ગોલા આ ત્રણેની અવગાહના તુલ્ય હોવાથી. (20) ___किं कारणं ' इति कस्मात्कारणाघावन्तः सर्वगोलास्तावन्त एवोत्कृष्टपदगतैकजीवप्रदेशाः ? इति प्रश्नः / अत्रोत्तरम्अवगाहनातुल्यत्वात् / केषाम् ? इत्याह-जीवनिगोदगोलानामवगाहनातुल्यत्वं चैषामङ्गलासंख्येयभागमात्रावगाहित्वादिति / यस्मादेवं 'तो' इति तस्मागोलाः सकललोकसंबन्धिन उत्कृष्टपदे ये एकस्य जीवस्य प्रदेशास्ते तथा तैरुत्कृष्टपदैकजीवप्रदेशैस्तुल्या માનિ | 20 || ટીકર્થ—શા કારણથી કહે છે કે જેટલા ગેલા છે તેટલાજ એક આકાશ પ્રદેશ ઉપર એક જીવના પ્રદેશો છે? પ્રશ્ન. અહીં ઉત્તર કહે છે કે અવગાહના તુલ્ય હેવાથી. કેની? કહે છે. જીવ, નિગેદ, અને ગલાની, આ તુલ્યપણું અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી અવગાહનાહવાથી જાણવું, જે કારણથી આમ છે તે સમગ્ર ગલાઓ તથા એક આકાશ પ્રદેશ ઉપર રહેલ એક જીવના પ્રદેશે આ બન્ને સરખા થાય છે. (20) एतस्यैव भावनार्थमुच्यते-- गोलेहिँ हिए लोगे, आगच्छइ जंतमेगजीवस्स / उक्कोसपयगयपएस, रासितुल्लं हवइ जम्हा // 21 // આજ વાત સ્પષ્ટતાથી બતાવે છે. મૂર્ય–સમયગલાથી કાકાશના પ્રર્દશને ભાગ
SR No.004422
Book TitlePrakaran Pushpmala
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Devvijay Gani
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages118
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy