SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય-નિવેદન - - સમય, સપ્તભંગી અને નિક્ષેપ વગેરે વિસ્તારથી બોધ આપતે “નપદેશ” નામને આ શી છે. આ ગ્રન્થ દાર્શનિક વિષયને લગતા છેલી કેટિના વિચારોથી અને અનેક પ્રકારના વાદથી ભરપૂર છે જેવા કે-ચિત્રવાહ, અપેક્ષાબુદ્ધિવાદ, પ્રતિબધ્ધ-પ્રતિબંધકભાવ વાદ વગેરે. તથા તે તે વાને ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચેલ છે. આ ગ્રન્થના પ્રણેતા પૂજ્યપાદ જૈનન્યાયના પ્રાણદાતા ન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રીમદ્દ યશવિજયજી મહારાજ છે. તેમના જીવન અને કવન વિષે કેટલાયે વિદ્વાનેએ ખૂબ પ્રકાશ પાડ્યો છે, તેથી એ સંબંધે પિષ્ટપેષણ કરવાની જરૂરત નથી, પરંતુ ન્યાયના પ્રખર પાંડિત્ય વિષે એટલું કહેવું જરૂરી છે કે કાશીના સમર્થ બ્રાહ્મણ પંડિત સાથેના શાસ્ત્રાર્થમાં એમણે જીત મેળવવાથી એ જ પંડિતમંડળીએ “ન્યાયવિશારદ'ની પદવીથી વિભૂષિત કર્યા હતા, તથા ન્યાયના એક સે આઠ ગ્રન્થ રચ્યા બાદ “ન્યાયાચાર્ય ની પદવીથી નવાજ્યા હતા. આ જ પ્રથા ઉપર તેઓશ્રીએ “નયામૃતતરંગિણુ” નામની ટીકા રચી છે. તેમની કસાયેલ વિદુર્ભાગ્ય કલમથી લખાયેલ આ “નયામૃતતરંગિણીયુક્ત “નપદેશ” નામને ઘન્ય આધુનિક પ્રજાને ટકા વિના સાંગોપાંગ સમજ મુશ્કેલ હતું તથા ઘણે સ્થળે મૂળ ગ્રન્થ અશુદ્ધ હતું, તેથી પૂજ્ય પાઇ શાસનસમ્રાટું સર્વતન્ચસ્વતન્ત આચાર્ય મહારાજાધિરાજ શ્રીમદ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીન પટ્ટાલંકાર વ્યાકરણવાચસ્પતિ શાસ્ત્રવિશારદ કવિરત્ન પૂજ્ય આચાર્ય શ્રીમદ્દ વિલાવણ્યસૂરીશ્વરજી મહારાજશ્રીએ પિતાની કુશાગ્રબુદ્ધિથી બને તે રીતે શુદ્ધ કરવા સાથે વિકત્સમાજ તેમજ તત્વરસિક છે સહેલાઈથી પ્રવેશ કરી શકે તે અર્થે આ “નયામૃતતરંગિણી” ટીકા યુકત “નપદેશ' ગ્રન્થ પર નયપી અમૃતથી ભરેલ વિશાળ નદીનું અવગાહન કરવા માટે નૌકા સમાન “તરંગિણુતરણું” નામની સુંદર ટીકા રચી છે, તે અમે સહર્ષ પ્રકાશિત કરીએ છીએ. મૂળ ગ્રન્થ અપ્રતિમ પ્રતિભાયુક્ત રહસ્યમય છે એ વાત તે નિઃશંક છે, પરંતુ રોકાકાર મહર્ષિએ પણ તેના ઉપર તલસ્પર્શી વિશદ “તરંગિણતરણ” વિવૃતિ રચી પિતાની પ્રકાંડ પ્રતિભાને વ્યક્ત કરી છે, તે સાવઃ સૂફમેક્ષિકાથી નિરીક્ષણ કરનારને સહેજે ખ્યાલમાં આવે તેમ છે, એટલું જ નહિ પરંતુ “તરંગિણતરણી' વિવૃતિની સાર્થકતાને સાક્ષાત્કાર થયા વિના રહેતું નથી. જેન- 2 ન્યાયની સાહિત્યસૃષ્ટિમાં આ ગ્રન્થ અનેરો પ્રકાશ ફેંકે છે, જિજ્ઞાસાવાળા મહાનુભાને વિશાળકાય છે વિષયાનુક્રમણિકાનું નિરીક્ષણ કરવા ભલામણ કરીએ છીએ, જેથી ગ્રન્થ ને ટકાની મહત્તાને ખરા ? ખ્યાલ આવી શકશે. પૂજ્ય પ્રખરવક્તા વિર્ય પંન્યાસજી મ. શ્રીસુશીલવિજયજી ગણિવર્યો પ્રેમકેપી મેળવવા વગેરેમાં જે પરિશ્રમ ઉઠા છે તે, અને પ્રસ્તુત ગ્રથનું સાઘન્ત પ્રફ વિગેરેનું ? સંશોધનકાર્ય, વ્યાકરણતીર્થ પંડિત અંબાલાલ પ્રેમચંદ શાહે, જે કુશલતાથી કરેલ છે તે છે વાદને પાત્ર છે. કરવાને પ્રથમ વિભાગ રાવબહાદુર-જે. પી. શ્રેષ્ટિવર્ય જીવતલાલ પ્રતાપસિહ સંઘવીની દ્રવ્યસહાયતાથી પૂર્વે પ્રગટ થયે હતું, અને આ દ્વિતીય વિભાગ શ્રેણિવર્ય પુરુષોત્તમભાઈ સુરચંદની છે દ્રવ્યસહાયતાથી બહાર પડે છે. એ બંને દાનવીને તેમની જ્ઞાનભક્તિનિમિત્તક ધન્યવાદ ઘટે છે. છે કે આ
SR No.004344
Book TitleNayopdesh Part 02 Tarangini Tarni
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani, Lavanyasuri
PublisherVijaylavanyasuri Gyanmandir
Publication Year1956
Total Pages282
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy