SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ 28 सह-तकाजी मोमिना भवन्ति, 'ता' वर्हि तुल्या उच्यन्ते, यस्मात्कारणात् तुल्यफलान्ताः, तुल्यं-समानं फर्म-विवक्षितमगरावाप्तिलक्षणम् अन्ते-अवसाने येषां ते तुल्यफलान्ताः / अन्यथा-विदिग्गामिनः तुल्या अपिकियोभिः समाना अपि, न तुल्या भवन्ति, समीहितनगरानवाप्तेरित्यक्षरार्थः। . भावार्थः पुनरेवम्-यथा लोकेऽपि प्रेप्सितनगरं प्रति प्रस्थिता नानापुरुषाः / तेषां मध्ये केचित् क्रियाभिः पादगमनानभोजन-पानीयपान स्नान-सुस्थानविश्राम-श्रमापनयनादिलक्षणाभिस्तुल्याः। केचिदतुल्या गत्योदितारतम्यभेदेन भवन्ति / ते सर्वेऽपि यदि प्रेप्सितनगरदिग्गामित्वेन तुल्या भवन्ति तर्हि तुल्या एवोच्यन्ते, गत्यादितारतम्यकृतकालभेदेनाऽपि प्रेप्सितनगरावाप्तेरावश्यकत्वात् / दिग्वैपरीत्ये च क्रियाभिस्तुल्या अप्यतुल्यो एव दिग्वैपरीत्येन क्रियाणामपि वैपरीत्यात् / या क्रिया प्रेप्सितनगराभिमुखगामिनां प्रत्यासन्नताभवनहेतुः, सैव क्रिया प्रेप्सितनगरानभिमुखगामिनां दूरदूरतरताभवनहेतुः / तथा प्रकृतेऽपि सोधु-श्रावक-संविनपाक्षिकाः शीघ्र-मन्द-मन्दतरगत्यादिभिरतुल्या अपि जिनाज्ञया तुल्यास्तुल्या एव, कालभेदेनाऽपि फलप्राप्तेः साम्यात् / अत एव त्रयाणामपि धर्माः मोक्षमार्गतया भणिताः। ___यदागमः-'सावज्जजोगपरिवज्जणाउ सव्वुत्तमो जईधम्मो। बीओ सावगधम्मो तइओ संविगपक्खपहो' // 1 // त्ति उप० (गा० 519) / ये तु जिनाज्ञामधिकृत्यातुल्या, ते क्रियाभिस्तुल्या अतुल्या वा अतुल्या एव / यथा गृहिलिङ्ग-कुलिङ्ग-द्रव्यलिङ्गोपलक्षिता ब्राह्मण-तापस-निवाः / तेषु क्रियाभिस्तुल्या निहवाः जनाभोसत्वात् , अतुल्याश्च ब्राह्मणतापसाः। ते सर्वेप्यतुल्या एव अर्थात्साध्वाभासादिभिः , जिनाज्ञाबाह्यत्वात् / अत एव ते संसारमार्गभूताः / यदागमः-'सेसा मिच्छहिट्ठी गिहिलिंगकुलिंगदव्वलिंगेहिं / जह तिण्णि य मुक्खपहा संसारपहा तहा तिण्णि' // 1 // ति उपदे० (गा०५२०)। एवं यथा दिग्वैपरीत्येन गमनादिक्रियाणामपि फलप्राप्तिमधिकृत्य वैपरीत्यं तथा जिनाज्ञामन्तरेण ज्ञानજે માર્ટિ સરિખું ફલ વાંછિત નગરની પ્રાપ્તિરૂપ છેહડે જેહને તે. વિદિશગામી ક્રિયાઈ સરિખા પણિ સરિખા ન હઈ. વાંછિત નગરની અપ્રાપ્તિથી એ અક્ષરાર્થ: ભાવાર્થ તે એ-જિમ લોકો વિવુિં પર્ણિ ઇસિત નગરની પ્રતિ ચાલ્યા નાના પુરુષ તે મધ્યે કેટલાએક પાદેગમન અન્નભોજન, પાણી પીવું, નહાવું, સુસ્થાન સામે, શ્રમનું ટાળવું ઇત્યાદિક ક્રિયાઈ સરિખા. કેટલાએક અણુ સરિખા ગત્યાદિકને તરતમપણાઈને બેદિ હુઈ. તે સર્વે જઉ ઇસિતનગર દિગ્ગામી પર્ણિ કરી સરિખા હુઈ તક તુલ્ય જ કહી. ગત્યાદિકની તરતમપણાઈઈ કર્યું જે કાલભેદ તેણેિ પણિ ઇસિતનગરની પ્રાપ્તિને આવશ્યકપણુથી. દિશને વિપરીત પણિ તે ક્રિયાઈ સરિખા જ તે પણિ સરિખા ન હુઈ દિય, વિપરીત પણિ કરી ક્રિયાને પણિ વિપરીત૫ણાથી. જે ક્રિયા સિતનગરને અભિમુખ ગામીને ટુકડા થવાનું હતું, તેહજ ક્રિયા સિતનગરને ઉફાટા ગામીનેં દૂર દૂરતર થવાનુ હત. તિમ ઈહાં. એ સાધુ શ્રાવક અને સંવેગ પાક્ષિક શીધ્ર મંદ અને મંદતર ગમનાદિકે અણસરિખા પણિ જિનાજ્ઞાઈ તુલ્ય છે તે સરિખા જ. કાલભેદિપણિ ફલપ્રાપ્તિની સરિખાઈથી. એટલા જ વતી ત્રિના ધર્મ તે માગપણિ કહ્યાં. એ માટે આગમ “પાપયોગ પરિવજનથી સર્વોત્તમ યતીને ધર્મ બીજો શ્રાવકને ધ ત્રીજે સંવિન પાક્ષિકપંથ' અને જે જિનાજ્ઞા આશ્રયી અણસરિખા તે ક્રિયાથિકૅ સરિખા અણસરિખા પણિ અણસરિખા જ. જિમ ગૃહે લિંગ કુવેષ અને વ્યલિંગ એલખ્યા બ્રાહ્મણ તાપસ અને નિહ, તેને વિષે શિયાઈ તુલ્ય નિદ્ભવ જેનાભાસપોથી. અતુલ્ય તે બ્રાહ્મણ તાપસ તે સર્વે અસરિખા જ, અધિકારથી સાવાભાસાદિક સાથે, જિનાજ્ઞાઈ બાઘપણાથી. એતલાજ વતી સંસારમાર્ગ૨પ સાધવાદિથી બીજા તે મિથ્યાતી કુણ? ગૃહસ્થલિંગ કુલિંગ અને દ્રવ્યલિંગ તિણિ લખ્યાં જિન વિણિ
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy