________________ 262 सर्वज्ञ-शतकवृत्ती विंशत्यधिकसप्तशतवर्षकालवर्तीति प्रसिद्धिः / हेयोपादेयवृत्तावपि व्याख्यानमित्थमेव / परं भगवतीसम्मत्येति विशेषो बोध्यः / भगवतीसम्मतिस्त्वेवम्-'कम्हा णं भंते ! जमाली अणगारे कालमासे कालं किच्चा लंतए कप्पे तेरससागरोवमट्टितिएसु देवकिदिबसिएसु देवत्ताए ( देवकिब्बिसियत्ताए ) उववण्णे ?, गोअमा ! जमाली अणगारे आयरिअपडिणीए उवज्झायपडिणीए आयरियउवज्झायाणं अयसकारए जाव बुग्गाहेमाणे बहूई वासाइं सामण्णपरिआगं पाउणित्ता अद्धमासिआए संलेहणाए संलिहइ 2 त्ता तीसं भत्ताई अणसणाए छेदेति २त्ता तस्स ठाणस्स अणालोइअअपडिक्कते कालमासे कालं किच्चा लंतए कप्पे जाव उववण्णे / (सू० 389) जमाली णं भंते ! देवे तोओ देवलोगाओ आउक्खएणं जाव कहिं उववज्जिहिति ?, गोयमा ! चत्तारि पंच तिरिक्खजोणिअमणुअदेवभवग्गहणाई संसारं अणुपरिअट्टित्ता तओ पच्छा सिज्झिहिति० भग० श० 9 (सू. 390) नन्विहानन्तभवाभिधायकं किं वचनम् ? इति चेत्, उच्यतेचतुःपञ्चशब्दाभ्यां सङ्ख्यया क्रमेण त्रसस्थावरसम्बन्धिन्यो जातयः संगृहीताः। ताश्च समुदिताः सर्व जीवसमाहिका नव भवन्ति / अत एव प्रथममहाव्रतस्यातिचारोऽपि विषयभेदेन नवविधो भवति / ___ यदागमः-'चरणइआरो दुविहो मूलगुणे चेव उत्तरगुणे अ। मूलगुणे छदाणा पढमो पुण नवविहो तत्थ' // 1 // त्ति उप० ( 396 ) वृत्त्येकदेशो यथा-' तत्र प्रथमः पुनराधो मूलगुणः नवविधो-नवभेदः पृथिव्यप्तेजोवायुवनस्पतिद्वित्रिचतुःपञ्चेन्द्रियलक्षणविषयत्वादि 'त्यादि / अत एव 'नव पावनिआणाई संसारत्था य नवविहा जीवा' इत्यादिपाक्षिकसूत्रेऽपि तासु च नवस्वपि जातिषु सिर्यग्योनिकमनुजदेवभवग्रहणानीति भणनेन नारकभवग्रहणनिषेधो भणितः / तत्रापि मनुजदेवभवહેપાદેવકૃત્તિને વિષે પણિ વ્યાખ્યાન ઈમ જ. પણિ ભગવતીની સંમતિ એતલે વિશેષ જાણ, ભગવતીની શાખિ તે ઈમ-ભગવંત ! ત્યાથી જમાલિ અણગાર તે કાલકરી લાંતકદેવ કે તેર સાગરોપમની સ્થિતિ કિલિબષદેવ પણિ ઉપને ? ગૌતમ ! જમાલી અણુગાર આચાર્યને પ્રયનીક ઉપાધ્યાયને પ્રત્યેનીક આચાર્ય–ઉપાધ્યાયને અયશકારક યાવત બુગ્રાહના કરતે બહું વરસતાઈ શ્રમણ્યને પર્યાય પાલી અદ્ધમાસની સંલેખનાઈ શરીર કૃશ કરી ત્રીસશક્ત અનશને છેદી તે સ્થાનકની અણઆલેઇ અપડિકકમી કાલ કરી છકે દેવલ ઉપને. તે જમાલિ તે દેવલોકથી આયુરક્ષયે યાવત કિહાં ઉપજયે? ગૌતમ ! ચ્ચાર પાય તિર્લફોનિક અને મનુષ્યદેવને ભવિગ્રહણે સંસાર ભમ તિવાર પછી સીઝર્યો. પૂર્વ -હાં અનંતભવનું કહેનાર કિડું વચન ? એહવું જઉ તે ઉપરિ કહે છે. કહીઈ છઈ ગ્યાર પાંચ શબ્દ સંખ્યાઈ અનકમિ ત્રસ-સ્થાવરસંબંધિની જાતિઉ સંગ્રહી, તે મિલિ હુંતી સર્વજીવની સંગ્રાહક નવ હઈ. એટલા જ વતી પ્રથમ મહાવ્રત અતિચારને પણિ વિષયભેદે નવવિધ. ચારિત્રને અતીચાર બિ પ્રકારને. મૂળગુણને વિષે અને ઉત્તરગુણને વિષે. તિહાં મૂલગુણને વિષે છ સ્થાનક. તે માટે પ્રથમ વલી નવવિધ. વૃત્તિને એક દેશ કહે છે-તિહાં પ્રથમ તે નવભેદિ-પૃથિવી, અપ, તેજ, વાયુ, વનસ્પતિ બેંદ્રિય, ત્રીંદ્રિય, ચતુરિંદ્રિય, પચે દ્રિય રૂપના વિષયપણાથી. એટલા જ વતી નવ પાપના નિદાન અને સંસારી નવવિધ જીવ તે નર્વે જાતિને વિષે તિર્યંચ મનુષ્ય અને દેવનાં ભવના પ્રહણ. એટલે કહે નારક ભવગ્રહણનો નિષેધ કહિએ. તિહાં મનુષ્ય અને દેવનાં ભવગ્રહણને પંચે ક્રિય જાતિને વિષે જ હુઈ તિ ગયેનિકના ભવિગ્રહણને નવે જાતિને વિષે થાઈતાં આશાતના બહુલને