________________ श्रुतव्यवहारस्य सामर्थ्यम् से विषयो यस्य स तथा तस्मात् , हन्तव्यजीवविषयकद्वेषाभावादित्यर्थः / दोषोऽशुभकर्मबन्धलक्षणो न भवतीति पराशङ्कोद्भावितेति गाथार्थः // 22 // अथ तन्निराकरणमाह॥तं णो जुत्तं जं सो अरिहा दिट्ठो हु अहव णो दिट्ठो। पढमंमि मुसावाई बीए अरिहा ण सव्वन्न / व्याख्या- तद्-अनन्तरोक्तम् , न युक्तं-युक्तिरहितम् , आगमानुक्तमपि यशुक्तिसङ्गतं तदुपादेयमेव / यदुक्तम्-आगमिअमागमेणं जुत्तिगम्मं तु जुत्तीए' त्ति पञ्चवस्तुके। तत्र हेतुमाह-“जं सो"त्ति, यद्-यस्मात् स केवलियोगजन्यो जीवघातः अर्हता श्रीमहावीरेण दृष्टो, हुरवधारणे, दृष्ट एव केवलज्ञानचक्षुषेति गम्यम् / अथवा न दृष्टः-अवश्यभाविवस्तुनि ज्ञानप्रसराभावान्न दृष्ट इत्यर्थः / तत्र प्रथमे विकल्पे, यदि दृष्टस्तहि अर्हन् मृषाभाषी सम्पद्येत / यतः केवलिनो निजयोगजन्यं जीवघातं दृष्ट्वापि 'सत्तहिं ठाणेहिं केवली जाणेज्जा तं० णो पाणे अइवाइत्ता भवती'त्यादि यावत् 'जहावाई तहाकारी आवि भवती 'त्यादिरूपेण केवलिनः स्वरूपपरिज्ञानाय लिङ्गानि निरूपितवान् / द्वितीये, न दृष्टश्चेत्तर्हि अर्हन् सर्वज्ञो न भवेत् / अवश्यभावित्वेन जायमानो जीवघातो न दृष्टः, दृष्टश्च भवतैवेति जिनेन्द्रापेक्षया भवानेव वक्ष इति गाथार्थः // 23 // अथोक्तातिप्रसङ्गन्दोष येन प्रकृते किं सम्पन्नम् ? इत्याहશ્રુતવ્યવહાર તેહને પરિણું અનુચિત પ્રવૃત્તિના હેતુપણાની બુદ્ધિને પ્રસંગથી. તેહવું છુત ઉલ્લંઘીને શ્રી રઘુલભકશિખ્ય ઉદ્દેશનઈ શ્રીસંભૂતિવિજયગુરુને પ્રવર્તનથી. તે વતી સર્વે વ્યવહારને શ્રાવ્યવહારની સંમતિથીજ પ્રવૃત્તિ તે જાણવી. પોતાના અનઈ પરખા શુદ્ધસ્વરૂપ પ્રકાશનને વિષે પ્રદીપની પરે મૃતવ્યવહારને જ સમર્થપણથી. અને મૃતવ્યવહારે શુદ્ધને પર્ણિ અને ષણિય પર્ણિ અભિધાન તે મૃત વ્યવહારની : અહિની અવસ્થા ઉદ્દેશીને જાણવું'. જિમ એ સાધુ ઉદયન રાજા, છંહ રાજપણ તે અણુગ્રહી શ્રેમશુપણાની અવસ્થા અપેક્ષા નઈ જ, એહવું વિચારવું. એ ગાથાને અર્થ. 21 - હિવે સિંહાના અવલોકનને ખ્યા પરની આશંકા પ્રકટ કરીને તે દૂષવાને પહિલી પરની આશંકા કહઈ છઈ. - જે કહે છે કેવલી અવયંભાવી તે અશકયપરિહાર જીવવધ હુઈ. છવિષઈઆ દેશના અભાવથી, તે દોષ ન કહીઈ. નૃત્યર્થ - કહે છે. કેવલી અવશ્ય થનાર તે, નથી છાંડવાયેગ્ય પરિહાર જેહને તે અશક્ય પરિહાર, એહ પ્રાણાતિપાત તે હુઇ. અને તે દેષ, અર્થથી ચારિત્રને ન હઈ. ઈહાં હતું કહે છે. દૈષના અભાવથી. કેહવા હણવા યોગ્ય જે જીવ તે વિષય છે જેને એતલે હણવા યોગ્ય જે જીવ તે વિષયીઓ અભાવથી. એ અર્થ : દોષ અશુભકમને બંધરૂપ ન હઈ. એ પરની આશંકા પ્રગટ કરી. એ ગાથાને અર્થ. મારા - હિવે તેનું નિરાકરણ કહે છે– છે તે આશંકા યુક્ત નહીં જે મટિ તે અરિહંત દીઠ અથવા ન દીઠા ? પ્રથમણે તે મૃષાવાદી, બીર'. અરિહંત સાવઝ ન થા.