________________ [ 12 ] જગદ્ગુરુ શ્રી હિરવિજ્યસૂરિજી શ્રી કનકવિજયજી શ્રી શીતવિજયજી શ્રી કમલવિજયજી શ્રી સિદ્ધિવિજ્યજી શ્રી ચારિત્રવિજ્યજી . શ્રી કૃપાવિજયજી શ્રી મેઘવિજયજી આશ્રી વિજયપ્રભસૂરિજીના વરદ હસ્તે તેમને ઉપાધ્યાય પદ પ્રાપ્ત થયું. તેમની પાસે ભણેલા મુનિ શ્રી અજબસાગરજીએ તેઓની સ્તુતિ * રચી છે. તેમની કૃતિઓ વિ. સં. 1723 થી 1760 સુધીની મળે છે. તેમના પ્રાપ્ત ગ્રંથ ઉપર દૃષ્ટિપાત કરીએ તે તેઓ ગ્રન્થને આરંભ - 3 હ્રીં શ્રીં વર્ચી ગë છે નમ: આ મંત્રાક્ષથી કરતા હતા. છે : * શ્રી મેઘવિજયઉપાધ્યાય સ્તુતિ મેઘવિજય ઉવક્ઝાય શિરેમનિ પૂરન પુન્ય નિધાન, ભારા, ગ્યાનકે પૂરતે દૂર કી સબલેકનકે મતિકે અધીયારા; જ દિન લર્ગોિ ઉડુગણ રવિ ચંદ અનારત તેજ હૈ સારા, તા દિન લે પ્રતાપે મુનિરાજ કહે કવિ આજ ભદધિ તારા.૧. ભાનુ ભયે જિનકે તપતેજત મંદ ઉદેત સદા જગતી મૈ, દૂર ગયે મરૂદેશતે નીકરિ મૂઢપણે થકી ધરતીમે; જાદિન તે કુનિ મુંહ કર્યો ઈત કોં તુમ સુંદર પૂરબહીર્મ, તાદિન તે દુષ રવિ દેશકે દૂર ગયે તજિ કૈ કિનીમૈ..૨. નામ જપૈ જિનકે સુખ હોય ને અતિનીકે જગત્તિ મે સારે, ભૂરિ સષરે ઈતમામ અમામ બધે સુબિધિ દિન ભે, વાનીમે જાકે મિલી સબ આય સુધાઈ સુધાઈ તજી સુર સારે, મેઘવિય ઉવઝાય જો તુમ જા દિન લે દિવિ લેકમે તારે..૩. ઇતિ શ્રી ઉપાધ્યાય શ્રી 5 શ્રી વિજયતિજનશિમણીનાં સ્તુતિઃ કૃતા ગઇ અજબસાગણ સ્વકીયવિદ્યાગુરુત્વાત્મહદ્યોગીશ્વરત્વાચ સં. 1761 શુક્લ 9 કર્મવાયામિતિ શ્રેય: