SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સરળ ભાષામાં 90 સુંદર ચિત્રો સહિત ગતમપુછ-સચિત્ર વિશ્વવંદ્ય પ્રભુ શ્રી મહાવીરસ્વામીજી અને શ્રુત કેવળી શ્રી ગૌતમસ્વામીજીના પ્રશ્નોત્તર રૂપ આ ગ્રંથ મેટા બાડ ટાઈપમાં મનહર સુરેખ ચિત્રોથી સુશોભિત કર્યો છે આ ગ્રંથ માનવ જીવનની સમશ્યા ઉકેલે છે અને સંસ્કારી બનાવે છે, જેથી આત્મી ઉદર્વગામી બને છે. જૈન ધર્મનું રહસ્ય સરલ ભાષામાં જાણવા માટે સૌ કોઈ ને આ પુસ્તક વાંચવા જેવું. સંસારમાં પરિભ્રમણ કરતા જીવ મોક્ષે કયારે જાય ? સ્વર્ગ કયારે જાય ? મનુષ્ય કયારે થાય ? સ્ત્રી કયારે થાય ? પશુ-પક્ષી કયારે થાય ? અને નર કે કયારે જાય ? કાણા, બહેરી, બબડી, લંગડી લુલ્લા, કેઢિયે, વાંઝિયે કેમ થાય વગેરે 48- પ્રશ્નો પ્રથમ ગણુધરે પૂછેલો તેના ઉત્તરો પ્રભુશ્રીએ આપેલી. તે વિસ્મયકારી બેધક કથાઓ સહિત. * માનવે ધનવાન અથવા નિધન શાથી થાય ? રૂપાળા અથવા કઃ પ કેમ થાય ? પ્રિય કે અપ્રિય કેમ લાગે ? એવી મનને મુઝવતી અનેક સમસ્યાઓનો ઉકેલ આ ગ્રંથમાં તમને જોવા મળશે. | સામાયિકમાં વાંચવા લાયક, વ્યાખ્યાનની ગરજ સારે તેવો આ ગ્રંથ છે. બીજાને વાંચી સંભળાવવાથી સાંભળનારને સાચો આનંદ પડે તેવો છે. છતાં જ્ઞાન પ્રચાર માટે માત્ર કિંમત ત્રણ રૂપિયા, પોસ્ટ ખર્ચ રૂા. 1 અલગ. પૃષ્ઠ 32+32 ૦=૩પર. ( બાંધેલી ચોપડી અને છૂટાં પાનાં બંને આકારે છે, માટે જે જોઈ એ તે લખો. } સંસ્કૃત ગૌતમપૃછાવૃત્તિની પ્રત નવી છપાયેલ છે તે પણ મળશે. તેની કિંમત પણ ત્રણ રૂપિયા. પેટ ખર્ચ અલગ. સોનેરી પાટલી સાથે). ' લખી :- 1. જૈન પ્રકાશન મંદિર, 30 9/4 ડોશીવાડાની પોળ–અમદાવાદ 2. રમેશચંદ્ર મણિલાલ શાહ, પાંજરાપોળ, જેશીંગભાઈની ચાલીમાં - ઘર નં. 6 30 અમેદાવાદપ્રસિદ્ધ જન બુકોલરોને ત્યાંથી પણું મળશે. Jan Education intemattomat Personal Private se Www.jahendrary.org
SR No.004265
Book TitleMaharaj Vikram
Original Sutra AuthorShubhshil Gani
AuthorNiranjanvijay
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages516
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy