SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ચારિત્રના ઓજસ્બો આકર્ષક પૂંજ... પરં બ્રહ્મનું અતૂટ સંધિસ્થળ... નિર્મલ વાત્સલ્યનું માનસરોવર... સભ્યતાને સાક્ષાત્ કરતું હોત્રાંજન... પરાતાનું પ્રેઝલ પ્રતિનિધિત્વ... ઔદાર્ય અને માંભીર્યનું જ્ઞાતીર્થ... શાસન સમર્પિતતાનું પ્રકૃષ્ટ પ્રેરક બળ.. અસંગતાનું અસીઝ આકાશ... સાત્વિકતાની અમૂલ્ય ૨ાખાણ... શાસ્ત્રાજ્ઞાનું રહસ્યોદ્યાન... ઉપકારોની અવિરત વહેતી ગંગોત્રી... સમસ્ત કચ્છ-વાગડનો હૃદયઘબકાર... પા પૂજય આચાર્યદેવેશ શ્રીાદ્ વિજય કનક સૂરીશ્વરજી ા.સા. ‘આપનું સદ્ગુણ સંકીર્તન તો અમે શું કરીએ ?, બાહુબળે મહાસાગર કેમ કરી તરીએ ?, બસ, અહોભાવથી આપના ચરણ-સ્પર્શ કરીએ, મળી જાય એકાદ ગુણ આપનો એ જ ભાવના ધરીએ’. આપશ્રીના પુનિત ચરણે અનંતશઃવંદના સહ, આ નાનકડી જ્ઞાનાંજલિનું સમર્પણ... For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004154
Book TitleNeminath Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages360
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy