SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિરૂપી વસ્ત્રોમાં ઝીલી લીધો અને તે પછી પ્રય૩ બુઢિનિશાન ગવરોષyષોની બાર બાળાનો બનાવી એબાર બાળાઓ બાર શાસ્ત્રો. આ બાર શાસ્ત્રોની ૨નામા ૨૫૧૫ વર્ષ પહેલાં શાખ મુદિનના દિવસે ભગવાન મહાવીર અને સમાની હાજરીમાં પીહતી એ વખતે ધર્મશાસ્ત્રો કંઠસ રાખવાની પ્રથા હતી. પ્રાપીનાથના કરોની બુટિયગાપ હતી તેથી શાસ્ત્રો લખાવવાની પણ ન હતી. વરસો બાદ પડતા કાળના કારણે દક્તિ વીણાવા લાગી. શાસ્ત્રો લાવા લાગ્યા એટલે એકબર વરસ બાદ વીર સંe૮૭અથવા જાવ તે વખતના ભારતમાં વિમાન મહાઘની જન જાથાની એક મોટી પરિષદ વહાબીપુરમાં બોલાવવામાં આવી હતી ૫oખયાલી બેગા થયા હતા અને કંઠસ રહેલા એ શાસ્ત્રોને કાગળ ઉપર લખાવવાનું પહેલીવાર નકકી કરવામાં આવ્યું અને વિસ્મૃતિમાંથી રન બી ગયું હતું શાન પુસ્તક કરવામાં અાવ્યું. ત્યારથી હજરોની સંખ્યામાં શાસ્ત્રો લખાતાં ગયાં. બાલિકવોમાં તેનો ઉપયત વારસો જવાઈ ૨wોતેનોની આગમશાસ્ત્ર પ્રત્યેની ભકિત અનન્ય છે. તન-મન-ધનના ભોગે મહાજ્ઞાનનો મહાવારસો નો જળવી રહ્યા છે. શાન એ પ્રકાર છે. આ પ્રકાશ મનુષે યથાશકિત પ્રાપ્ત કરતા રહેવો જોઈએ. માનવજાત સાંસાuિ ઉપારિખોમાં આ વાત ભૂલી ન જય માટે એની યાદ આપવા માટે જૈનો કાર્તિઝ સુદિ પાંચમનો દિવસ ખાસ તહેવાર તરીકે નાહી કરી આખા ભારતમાં ઉજવે છે. બાદિવસને શાનપથમીથી જ ઓળખાવાય છે. એ બાર શાસ્ત્રોનાં નામ પટ્ટીમાં લખ્યાં છે. આ બાર શાસ્ત્રો મુખ્ય-પ્રધાન હોવાથી તેને અંગ' શબ્દથી ઓળખવામાં આવે છે. અને તેથી દ્વાદશ-અંગ બંને શબ્દ મળીને તેને દ્વાદશાંગી કહેવામાં આવે છે. દેરીમાં જેમ એક એક ભગવાનને સ્થાપિત કરવામાં આવે છે, તેમ અહીંયાં કમાન આકારે પદ્દી બનાવરાવીને બાર (અંગો) શાસ્ત્રો પોથી આકારે લખાવેલાં મૂકયાં છે. અહીંયાં પટ્ટીમાં પ્રાકૃત ભાષાનાં મૂલ નામો મૂકવામાં આવ્યાં છે, અને તેના સંસ્કૃત નામો પણ નીચે લખવામાં આવ્યાં છે. તેનાં નામ અનુક્રમે ૧, આચાર ૨. સૂત્રકન ૩. સ્થાન, સમવાય છે. ભગવતી ૬. શાતાધર્મ ૭. ઉપાસક ૮.અંતગડ૯. અનુત્તરો »૦. પ્રશ્ન વ્યાકરણ ૧૧. વિપાકમૃત અને ૧૨. દ્રષ્ટિવાદ છે. બ્રાહ્મણોનમૂવ શાસ્ત્રોમાં જેમ ચાર વેદ છે તેમ જૈનોનાં મૂલ શાસ્ત્રોમાં આ બાર શાસ્ત્રો-અંગો છે. પાછળથી તેનાં ઉપાંગ-અંગોપાંગ વગેરે અનેક શાસ્ત્રોનું નિર્માણ થએલું છે. એક વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે તે એ કેવિધ બ્રાહ્મણોને વરેલી છે, અને ધન વણિક વ્યાપારીખો-વૈષોને વરેલું છે. વિશ્વ બાહાકુળમાં આનુવંશિક હોય તેમ લાગે અને અહીંયાં આડકતરી રીતે આ કલ્પનાને ટેકો આપતી ઘટના એ છે કે ક્ષત્રિયવંશી ભગવાન મહાવીરના પ્રથમ શિષ્યો અગિયારે અગિયાર બ્રાહ્મણો જ હતા અને બાર અંગની શાસ્ત્રરચના એમણે જ કરી. જોગાનુજોગ બનતી કેવી આ ઘટના? ४३. मूल बार शास्त्रो उपरात आगमोना विविध उपप्रकारो सानी जैन आगम-शारोगा मानसूपपतीही આ પડીમાં વર્તમાનમાં શમણસંપે ૪૫ આગમો- શાસ્ત્રો નકકી કર્યા છે, એ ૪૫ આગમોની પોથીઓ-પુસ્તકો તેના નામ સાથે ભી બતાવવામાં આવી છે. આ દ્વાદશાંગીની રચના પછી કાલાંતરે બારમા મહાકાય #દ ાવનું શાન ધીમે ધીમે સાધુઓ ભૂથી ગયા. તે શાન લુપ્ત થતાં તે અંગે પણ નષ્ટ થયું. હવે બાકીનાં ૧૧ અંગ રહ્યા. ત્યારપછીના આયાએ તે તે અંગના ઉપાંગરૂપ શાસ્ત્રોની રચના કરી. એશાસ્ત્રોની સંખ્યા ૧૨ છે. તે પછી દશ પન્ના એટલે જુદા જુદા વિષયો ઉપરના દાનની રચના થઈ. તે પછી છ દસૂત્રની રચના થઈ, તે પછી ચાર મૂત્રો રચવામાં આવ્યો અને બે યુલિકા રચવામાં આવી. આમ બઉ મળીને ૪૫ની સંખ્યા થઈ. અત્યારે જનોના શાસ્ત્રો કેટલાં? એના જવાબમાં ૪૫ની સંખ્યા બોલવામાં આવે છે. આ ૪૫નો આંકડો પણ વિવિધ પરિસ્થિતિના કારણે કોઈ નિશ્ચિત નથી, વધુ પણ થઈ શકે. આ પછીનો બહુ જ ટકમાં પરિય આપવો પડયો છે. આ પછી દાન અંગેની હોવાથી કોઈ જાનને લગતાં કાર્યમાં અથવા ઉજમણાં અંગેની કંકોત્રીમાં કામ લાગે તેવી છે, ४४. नवह जोरे संबंध पराबता रलनमामो, तेनेवर्ष, रत्नकषावारे, पयारे धारणकरबरेने अत्यंत उपयोगी परिषद पड़ी આ પતી એક બહુ જ ઉપયોગી અને સંગ્રહ છે. આખી પછીનું વર્ણન કરવા બેસીએ તો ઘણો પાનાં લખવો પડે. જો કે આ પરીખો ધણી ઘણી બાબતો સ્પષ્ટ લખવામાં આવી છે. આ પદીમાં મુખ્યત્વે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ છે. આ નવ ગ્રહોને લક્ષમાં રાખીને પ્રસ્તુત પ્રત્યેક મહો જોડે કયા રત્નનો સંબંધ છે,એ રત્નનું અંગ્રેજી નામ શું છે? તેનો રંગ કેવો છે? આ રેનને પહેરવું હોય ત્યારે કયા વારે અને એ વારના કયા ટાઈમે પહેરવું? અને જે જે ગહનડતા હોય તે માટે જપ કેવા કરવા તે અને એ રત્નોની આતિઓ વગેરે પરીમાં જણાવવામાં આવ્યું છે. નવ રત્નની વીંટી બનાવવી હોય કે પૂજની પાટલી બનાવવી હોય તો એ ગ્રહો કઈ દિશામાં કષ ગોઠવવા તેની બે જાતિઓ તે તે ગ્રહોનાં નામ સાથે પછીના કેન્દ્રમાં બતાવવામાં આવી છે. નવ ગ્રહો પૂરી થયા પછી લખવાની જગ્યા થોડી હોવાથી વધારાનાં જાણીતા થોડાં રત્નોનાં નામ જણાવ્યા છે. નવગ્રહોના કેટલાંક પથરો ધરતીમાંથી, કેટલાક રત્નો દરિયાઈ સ્થાનમાંથી અને કેટલાં તે તે રત્નની ખાણોમાંથી મળી આવે છે. રત્નોમાં પણ બાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર વગેરે જતો કલ્પવામાં આવી છે. આ રત્નો નીકળે છે ત્યારે સજીવ હોય છે. તે એક ઈજિપવાળાં હોય છે એટલે માત્ર એક શરીર હોય છે, નાક, આંખ, કાન વગેરે હોતાં નથી અને નીકળ્યા પછી ઉત્પત્તિ સ્થાનનો સંબંધ તૂટી જવાથી અને બહારની હવા અને પ્રકાશ લાગવાથી તે નિર્જીવ થઈ જાય છે. ४५. सेवा, उपासना, भक्ति, पान आदि करवा माटे जैनधर्ममा बतावेलां बरसीव सात बेच्छ केली વિશ્વની ધરતી ઉપર સારી અને નરસી બે પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે. સાદી ભાષામાં એકને શુભ અને બીજીને અશુભ કહેવાય છે. શુભ પ્રવૃત્તિને જૈનધર્મમાં પુષ્પ અને અશુભ પ્રવૃત્તિને પાપ કહેવામાં આવે છે. જૈનધર્મમાં પુષ્પ એટલે શુભ કર્મ. જે કર્મ ઉદય આવે ત્યારે જીવને વિવિધ રીતે સુખ, શાંતિ, રિદ્ધિ સિદ્ધિ, સમૃદ્ધિ અને સદગતિ વગેરે આપે છે. તે પુણ્ય કર્મને બંધાવનાર (શુભ કર્મ) સાત ક્ષેત્રો બતાવ્યાં છે. જેને પુ ત્ર કહેવાય છે. આ સાત તેત્રોને પલીમાં બતાવ્યાં છે. તેના નામ અનુકર્મ , જિનમતિ ૨. જિનમંદિર ૩. શાન ૪ જૈન સાધુ ૫. જેન સાવી . પ્રાવક અને ૭ શ્રાવિકા છે. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy