SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ આ સ્વરનાં પ્રાકૃત નામો અનુક્રમે સજ, રિસભ, ગં(ગાં?) ધાર, મઝિમ, પંચમ, ધવત અને નિસાત છે. સંગીતશાસ્ત્રમાં તેનાં મશ ષડજ અષભ, ગાધાર, મધ્યમ, પંચમ, પૈવત* અને નિષાદ આ નામો છે. પજ છવાના અગ્રભાગથી, ઋષભ છાતીમાંથી, ગાન્ધાર કામાંથી, અધમ છવાના મધ્ય ભાગથી. પંચમ નાસિકામાંથી, પૈવત દન્તોમાં સ્થાનમાંથી અને નિષાદ મસ્તકમાંથી ઉત્પન્ન થાય છે. આ સાત સ્વરો “સરિગમ, સારિગમ, સારેગમ કે સર્ગમ આવી ટૂંકાક્ષરીથી પણ ઓળખાય છે. આ સ્વરોની ગ્રામ મર્થનાઓ, તેના રંગો, ઋતુઓ, રસો, અલંકારો વગેરે અનેક બાબતોનું વર્ણન જન આગમોમાં તથા પ્રાચીન સાહિત્યકારોએ સંગીતાદિના ગ્રન્થોમાં આપ્યું છે. સંગીત શાસ્ત્રીઓએ જીવનિશ્ચિત અને અવનિશ્ચિત સ્વરોની વાત કરી છે. એટલે કયા જીવનો અવાજ ક્યા સ્વરના જેવો છે અને કયું અઝવવા મા સ્વર ધ્વનિને વ્યક્ત કરે છે ? એના માટે છવપક્ષમાં પશુ-પક્ષીઓ નક્કી કર્યા છે. અહીંયા આપેલી મનોરભ પટ્ટીમાં સંગીતકાર તાનસેને બનાવેલા સવૈયાના આધારે તે તે સ્વર ઉ૫ર પશુપક્ષીઓ બતાવ્યા છે, એમાં ક્રમશઃ મોર, ચાતક, બકરો, કૌંચ, કોયલ, દેડકો અને હાથી છે. યપિ “અનુયોગદ્વાર ' ની ટીકામાં તથા અન્યત્ર પશુ પક્ષીઓના વિકલ્પો બતાવ્યા છે. કેમકે એક જ સ્વર અનેક જીવોથી પણ વ્યક્ત થઈ શકે છે. ૮. હાર- આ પટ્ટી જ્યોતિષશારમને લગતી છે એમાં બારરાશિઓને તેની સાથે સંબંધ ધરાવતા અક્ષરો સાથે બતાવી છે. [ચોસિપ ] આ રાશિઓના આધારે પ્રત્યેક વ્યક્તિનું વૈકાલિક ભવિષ્ય જોઈ શકાય છે. કેવી અજબ વાત છે, કરોડો નહીં પણ અબજો જીવીનું ભવિષ્ય જોવા માટેની એની એ જ રાશિઓ માત્ર બાર, એ બારમાં માત્ર અસંખ્ય જીવો નહિં પણ અચેતન પદાર્થોનું પણું ભવિષ્ય છૂપાયેલું હોય છે. વિશ્વ ઉપરના ચરાચર ભાવોની શુભાશુભ અસરો માટે આ રાશિઓ મહત્ત્વનો ભાગ ભજવે છે. ૨. મકાન આ પટ્ટી તીર્થંકરદેવની મૂર્તિની સેવા-ભક્તિરૂપે કરાતી (અંગ અને અમ શબ્દથી ઓળખાતી) અષ્ટપ્રકારી પૂજા કેવી રીતે - અને કેવા કમથી થાય છે તે દર્શાવવા આપી છે. ડાબી બાજુએથી પ્રથમ જલપૂજા, પછી કેમેરાઃ ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત નવેવ અર્થાત સ્વસ્તિક ઉપર બે હાથ વડે કોઈ પણ જાતની મીઠઈ-મિષ્ટ વસ્તુ મૂકવી છે, અને આઠમી ફળ પૂજા એટલે કે ચોખાથી ચીતરેલી સિદ્ધશિલા ઉપર બે હાથ વડે મોક્ષ ફળની માગણી કરવા પૂર્વક ફળ પધરાવવું તે, પ્રથમની ત્રણ પૂજા * અંગ પૂન' હોવાથી ગર્ભગૃહમાં કરવાની છે, અને શેષ પૂજા “અમ પૂજન’ હોવાથી ગર્ભગૃહની બહાર પ્રભુની આગળ મંડપમાં કરવાની છે. આર્ય પૂજા કરતાં જે ભાવનાઓ ભાવવાની હોય છે તેના અલગ અલગ દુહાઓ આવે છે. લોકો એ બોલીને આઠેય પૂજા કરે છે. આ પૂજાને દ્રવ્યપૂજા કહેવાય છે. આમી ળ પૂજા પૂરી કર્યા બાદ, પૂજક શ્રાવક શ્રાવિકા ચૈત્યવંદન તથા સ્તોત્ર સ્તવ-પ્રાર્થનાદિ કરવા દ્વારા ભગવાનની ભાવ પૂજામાં જાય છે. જૈન સાધુ-સાધ્વીઓને તો પોતાના આચારના કારણે માત્ર સ્તુતિ–પ્રાર્થનાદિરૂપ ભાવપૂજા જ કરવાની હોય છે. ૨૦કાકામ શ્રમણ ભગવાન મહાવીરનાં પાંચે કલ્યાણકો અને બીજા વિશિષ્ટ પ્રસંગો સાથેની આ પદ્દો છે. એમાં અનુક્રમે યવન, જન્મ, મીના દેવપરીક્ષા, દીક્ષા, ચરકોશિકનો ઉપદ્રવ, કાનમાં કાષ્ઠની શલો, ચંદનબાળાએ આપેલી ભિક્ષા, કેવલજ્ઞાનની પ્રાપ્તિ અને મોક્ષ એમ શીવન કરો- નવ પ્રસંગો આલેખ્યા છે. બાકી આનું વિશેષ વર્ણન ૩૫ ચિત્રોના પરિચયમાં આવી જાય છે તેથી અહીં વિશેષ લખ્યું નથી, ૨. નિજ- આ પદી ગુજરાતના ટિપ્પણી નૃત્યની છે. ગુજરાતમાં ઘરની અગાસીની નવી ફરસ–તળિયાને મજબૂત કરવા ટિપ્પણી નૃત્ય કરવામાં ત્તિની જ આવે છે. તે વખતે કડીમા વર્ગ ચિત્રમાં બતાવ્યા મુજબ ટિપ્પણીના તાલબદ્ધ ઠેકપૂર્વક, ગીતો ગાવા સાથે શ્રમપૂર્વકના નૃત્યોત્સવની મોજ માણે છે. આ ચિત્ર ધાર્મિક ન હોવા છતાં ગુજરાતનું પ્રશંસા પામેલ હોવાથી આપ્યું છે. ૩૭, ત્રીજ આગમઅંગ “હા” માં ષડજ સ્વર-નાસિકા, કચ, ઇતી તાલવું, જિવા અને દાંત, એ છ સ્થળના આશયથી ઉત્પન્ન થતો હોવાથી જ કહેવાય છે. અને નાભિથી ઉત્પન્ન થયેલો વાયુકંઠ મસ્તકમાં આહત થઈને બહાર નીકળે છે ત્યારે તે બળદની માફક અવાજ કરતો હોય તેવો ભાસ થતો હોવાથી તેને ઋષભ (રિષભ) કહે છે. અન્ય સ્વરો માટે જુઓ ઘણાંગ મુ.-૫૫૩, ઉ. ૩. સ્વરમંડળ અને સંગીતને લગતું વર્ણન દષ્ટિવાદ નામના બારમા અંગના એક મહત્ત્વના અંશરૂ૫. ‘પૂર્વગતના વિવિધ પ્રાભૂતો પૈકી “સ્વરાભૂતમાં હતું. આજે એ પ્રખ્ય નષ્ટ થયો છે. ૩૮. સ્થાનાંગ અને અનુયોગ દ્વાર એ બે આગમોમાં મતાંતરે ધવતના સ્થાને અપ્રસિદ્ધ એવો “રેવત” શબ્દ નોંધ્યો છે. શું અતિ પ્રાચીન કાળમાં પૈવતની જગ્યાએ “રેવત'. હશે ખરો? આ આગમમાં આપેલું સ્વરમંડલ અંગેનું વર્ણન ( છતાં જાણવા જેવું છે, ૩૯. મૂલસ્વરૂપ “સ રિ' હતું કે ‘સારે' તેનો નિર્ણય મુલતવી રાખીને એક વાત નોંધું કે “શિશુપાલવધ' સર્ગ બ્લોક દસની ચૌદમી સદીની મલ્લિનાથીટીકા તથા શંકરાચાર્યકૃત (2) શ્યામલા નવરત્નમાલિકાના સાતમા શ્લોકના પ્રથમ ચરણમાં બંને સ્થળે ક રિ' એવો ઉલ્લેખ છે. ૧૬ મી સદીના મરાઠી કવિ બીડકરે “સારિ’ એવી નોંધ લીધી છે. પણ અત્યારે તો ‘સારે સર્વત્ર રૂઢ થયેલ છે. ૪૦. સ્વરોની વનિશ્રિત' સરખામણીમાં નોંધાયેલા મતાંતરોનું કોષ્ટક. અમરકેશ અ. દ્વારા તાન અમરકોશ અનું. દ્વાર સા – મોર ગાય મયૂર મુકો ૫ – કોયલ કોયલ કોયલે કોયલ રે – ચાતક ચાતક વૃષભ ચાતક ધ – દેકો ઘોડો વો સારસ ગ – બકરો બકરો નિ - હાથી હાથી હાથી હાથી મ – કચ કચ કચ કૂચ ૧. જેમ છવનિશ્રિત સ્વરો જણાવ્યા તેમ અછવનિશ્ચિત મૃદંગાદિ વાદ્યોના અવાજની સાથે પણ સ્વરોની સરખામણી થાય છે. (ત પ્રવા) ૨. કોયલથી નરકોયલ સમજવો. બકરો भांडी Hocation International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy