SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ આ અષ્ટમંગલોનો ક્રમ શાસ્ત્રમાં વિવિધ પ્રકારે મળે છે. અને એનાં કારણે દહેરાસરો–તોરણો કે ચિત્રોમાં પણ વિવિધ ક્રમ જોવા મળે છે, પંચધાતુની પાટલીઓ પણ વિવિધ ક્રમવાળી મળે છે, એમાં “એક સરખુ” ધોરણ જળવાયું જ નથી પણ અહીં આપેલી પટ્ટી આગમશાસ્ત્રોક્ત પાઠ મુજ્બની છે, અને તે આગમોના નામનો ઉલ્લેખ પટ્ટીના કેન્દ્રમાં કર્યાં પણ છે, જે આ પટ્ટીનો ક્રમનો સહુ કોઈ સ્વીકાર કરે તો સર્વત્ર એક જ ક્રમનો આદર થાય, પ્રત્યેક જૈનના ઘરમાં છૂટક છૂટક રીતે અથવા સમૂહરૂપે આ અષ્ટમંગલોની સ્થાપના (ગમે તે પ્રકારની) કરવી જ જોઈ એ. એને પ્રવેશદ્વારમાં તોરણરૂપે કે દ્વારશાખમાં કલાત્મક રીતે કોતરાવી--ચીતરાવીને મૂકી શકાય. આથી તે સ્થાનક કે ઘરનું મંગલ થાય છે, અષ્ટમંગલના આકારો અનેક ઢબથી દોરેલાં મળે છે. તેની પ્રતીતિ આ જ પુસ્તકમાં નમૂના ખાતર બીજી એ પટ્ટીઓ આપી છે તે જોવાથી યશે. દેશભેદે કે કાળભેદે વસ્તુની રચનાઓમાં વિવિધતા અને તફાવત રહેવાનો જ અને એ આવકારદાયક છે. ૪. આચાર્યડીનો આ ખારમી સદીનું ગુજરાતી પદ્ધતિનું ચિત્ર છે. આ ચિત્ર એક કાઇપટ્ટી ઉપર ચીતરેલું હતુ. તેની આ સુરમ્ય અનુકૃતિ મગ પ્રવેશ – છે, પટ્ટીમાં શિષ્ય પરિવાર સાથે ઊભેલા જૈનાચાર્ય અને સિદ્ધરાજ જયસિંહ વચ્ચેનું મિલન, અને આકર્ષક ભંગીતા નૃત્ય અને વૃંદવાદન થઈ રહેલું દર્શાવ્યું છે. આ ચિત્રમાં પ્રાચીન કાળમાં પુરુષો પણ અંબોડો બાંધતા અને મોટી દાઢી રાખતા તે બતાવ્યું છે. વળી તે બધાયને કલ્પસૂત્રની પદ્ધતિ પ્રમાણે દીર્ધનેત્રો અને શુકનાસ જેવી અણીયાળી નાસિકાઓ, તે સમયના જૈનસાધુઓની, રાજાઓની અને પ્રજાની વેષભૂષા, જમણા હાથે પ્રવચનમુદ્રાએ ઉપદેશ આપતા જૈનાચાર્ય, ૧૯ મી સદીથી ૧૭મી સદીના જૈનમુનિઓનાં ચિત્રો તથા ગુરુમૂર્તિઓનાં કેટલાંક પાષાણુશિલ્પોમાં જોવા મળતી ( ડાબા નહિ પણ ) જમણા ખભા ઉપર વષ મૂકવાની તે સમયની એક પ્રથા વગેરે દૃષ્ટિગોચર થાય છે. ૧. વિષિષિિો આ પટ્ટીના ચાર ખાનાઓમાં ચાર જાતની લિપિઓ આપી છે. અને પાંચમાં ખાનામાં ઉપરની લિપિઓના શેષ અક્ષરો, અને ગંયો – જૈનલિપિના સંયુક્તાક્ષરો, દેવનાગરી, જૈન કે બાળબોધ લિપિમાં વપરાતા અંકો, શબ્દ વાક્યોમાં વપરાતા ચિહ્નો-સંતો વગેરે પ્રકીર્ણક બાબતોને બતાવી છે. Jain Education International. લિપિ એટલે અક્ષર કે અંકોને અમુક રીતે ‘સ્થાપવા-લખવા તે, અથવા `ભાષા માટે અમુક રીતે લખાતા વર્ગો `અક્ષરા કે તેનો સમૂહ તે. વર્ણના બીજા નામો અક્ષર કે નાતૃકા છે, લિપિના વર્ણમાતૃકા, સિદ્ધાન્તમાતૃકા, સિદ્ધમાતૃકા એ નામાન્તરો છે. તે સિવાય એ વર્ણમાળા અક્ષરમાળા કે મૂળાક્ષર આ નામોથી પણ ઓળખાવાય છે. માતૃકા એટલે માતા. આ વર્ષાં શાસ્ત્ર સિદ્દાન્તો, વિદ્યા, કલા અને યાવત્ વિશ્વના તમામ વહેવારોને જન્મ આપનારા, તેમજ પોષણ આદિ કરનારા હોવાથી તેને માતાની ઉપમા આપી તે યથાર્થ છે. તેથી જ તેને ‘સિદ્ધાન્તમાતૃકા' કહેવાય છે, વર્ણાની કોઇ આદિ નથી કે ઉત્પત્તિ નથી તેથી તેને ‘ અનાદિસંસિદ્ધ કહે છે. ચિત્રપટ્ટી અંગે— પાંચ ખાનાં પૈકી પહેલા ખાનામાં વર્તમાનમાં વપરાતી ટેવનાગરી લિપિ બતાવી છે. બીજામાં ઝૈન, ત્રીજામાં ચોટી અને ચોથામાં માણી છે, જૈન ઇતિહાસ કે લિપિશાસ્ત્રીઓના ઈતિહાસની દૃષ્ટિએ જોઈ એ તો પટ્ટીમાં બ્રાહ્મી, ખરોશી, દેવનાગરી અને જૈન, આ ક્રમથી બતાવવી જોઈ એ. પણ નીચે આપેલી અપરિચિત લિપિઓના અક્ષરોને ઓળખવાનું કાર્ય સરલ બને એ માટે પરિચિત એવી દેવનાગરી પ્રથમ બતાવી છે, બાકી યથાર્થ રીતે પરિવર્તન સમજવા માટે ખાનાંનો ક્રમ ૪, ૩, ૨, ૧, આ રીતે ખ્યાલમાં રાખવો. પ્રથમ ખાનામાં જ્યાં જે અક્ષરો છે તેની નીચે તેમાંના જ વર્ગો આપેલા છે, જેમકે અ ની નીચે બધા જ લિપિઓનો . આથી સેંકડો વરસ દરમિયાન લિપક્ષરોમાં થયેલા ધરખમ પરાવર્તનનો ખ્યાલ આવી શકે. પહેલાં ખાનાની દેવનાગરી અને ભાવન અારની ગણત્રી આધુનિક દેવનાગરીનુ મૂળનામનાર કે સારી છે, પાછળથી દેવ જોડીને રેવનભરી નામકરણ કર્યું છે, આજ નાગરી આજે બાળબોધ તરીકે ઓળખાય છે. એના અક્ષરોની સંખ્યા ભવન ની છે, ૬ થી * સુધીના` ૧૪ સ્વરો, ૪ થી ૬ સુધીના ૩૩ વ્યંજનો, સ્વરાદિ ઉપર મૂકાતું અનુસ્વાર દર્શક એક બિન્દુ [... અં], બે બિન્દુ ૭. પણ એક ધ્યાનમાં રાખવું ઘટે કે એકધોરણ જાળવવા ખાતર ભલે કોઈ પણ એક નિર્ણય કરીએ પણ એનો અર્થ એવો ન કરવો કે અન્ય પ્ર'થોએ થોડોક ફેરફારવાળો જે ક્રમ બતાવ્યો છે. તે ખોટો છે, એને વૈકલ્પિક તરીકે આદરણીય જ ગણવો જોઈ એ. ૮. જૈન સાધુઓમાં આજે તો ડાબા ખભે કમ્બલ મૂકવાની પ્રથા પ્રવર્તે છે. ૯. હિલિતાક્ષરવિન્યાસે જિવિવિમા । અમરકોશ-૧૪૯૯, આવો જ નિર્દેશ હૈમકોશ ગ્લો, ૩–૧૪૮ માં છે લિપિને કર્મગ્રન્થની ભાષામાં ‘સત્તાક્ષર', અને ભાષાને વ્યંજનાક્ષર અને પુનઃ તે બંનેને દ્રવ્યાક્ષર કહેવાય, અને અક્ષરજ્ઞાનના બોધરૂપ લધ્યક્ષરને ભાષાક્ષર કહેવાય. ( જુઓ આવ, મૂ. ટીકા ) ૧૦. એક વાત લક્ષમાં રાખવી કે ભાષા અને લિપિ એ અલગ બાબતો છે. ઉચ્ચારાય તે ભાષા અને જે લખાય તે લિપિ. કોઈ પણ ભાષાને કોઈ પણ્ લિપિમાં ઉતારી શકાય અને કોઈ પણ લિપિનો અનુવાદ કોઈ પણ ભાષામાં કરી શકાય, ૧૧. એક વર્ણ અક્ષરને પણ લિપિ, માતૃકા કે માતૃકાક્ષર પણ કહી શકાય છે, ૧૨, કેટલાક લિપિ વિશારદો ખરોષ્ઠીને ઐતિહાસિક દૃષ્ટિએ બ્રાહ્મી પહેલાંની ગણે છે. ૧૩, હિન્દી લિપિ લગભગ બાળબોધ જેવી છે. ૧૪, કાનાનિ ત્રયચિત્ સ્વાગત વતુ, અનુલ્યા વિષય વિમૂલીય પણ્ ૨ || ૧ || गजकुम्भाकृतिगण प्रोक्तोऽनुनासिकस्तथा । एते वर्णा द्विपञ्चाशद् मातृकायामुदाहृताः ॥ २ ॥ ૧૫. સૌન્તા સ્વરઃ || [ સિ. હૈ. ] For Personal & Private Use Only 1. मुशळ ૩ ૧૧૭ www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy