SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ २० આમ તદ્દન નિરામય હતી. નખમાં પણુ રોગ નહિ. પંજાબી સુદૃઢ શરીર, તેજસ્વી ભવ્ય લલાટ, આ બધું સો કોઈ જોનારને તેઓશ્રીનાં દેહની સ્વસ્થ પ્રકૃતિને કહી શકે તેમ હતું. આષાડ સુદિ ૧ ના સહવારે તેઓશ્રી સ્થંડીલ પધાર્યા. રસ્તામાં છાતીમાં દુઃખાવો થયો. ઉપાશ્રયે પાછા પધાર્યા. અનેક ઔષધોપચારો કર્યા. પણ તૂટી તેની ખૂટી નાદું’–એ ન્યાયે આમ અચાનક પૂજ્યશ્રીનો પવિત્ર આત્મા આ નશ્વર દેહને ત્યજી, પરલોકના માર્ગે સીધાવ્યો. રભદ્રોની તાન્ત:-એ વાત સાવ સાચી છે. આવા મહાન સમર્થ સૂરિદેવશ્રીનો સ્વર્ગવાસ ૪૧ વર્ષની વયે થયો. એ હકીકત કેટ-કેટલી આઘાત જનક છે. છતાં કર્મની સત્તા અલવાન છે. ભલભલા ઇંદ્રો ચક્રવર્તી તેમજ તીર્થંકર દેવો પણ એકક્ષણ પણુ આયુષને વધારી શક્યા નથી. તેઓશ્રીના આરંભેલાં કાર્યને ત્યારબાદ, પૂજ્યપાદ સિદ્ધાંત મહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયમેમસૂરીશ્વરજી મહારાજશ્રીની આજ્ઞાથી પૂજ્યપાદ વિદ્વાન મુનિરાજ શ્રીમદ્ મનકવિજયજી મહારાજશ્રીએ હાથમાં લીધું. તેઓશ્રીએ પોતાની વિદ્વત્તાથી પ્રસ્તુત કાર્યને કુશળતાથી પૂર્ણ કર્યું છે. આજે એ સંપૂર્ણ હૈમપ્રકાશ ગ્રન્થને શબ્દ શાસ્ત્રના રસિક વિદ્વાનોનાં હસ્ત કમલમાં રજૂ કરતાં અમને અતિશય આનંદ થાય છે. પ્રસ્તુત પ્રકાશનમાં છદ્મસ્થસુલભ ક્ષતિઓ, અનેક રીતે સંભવિત છે. છતાં વિદ્વાન અભ્યાસકો હંસક્ષીર ન્યાયે તેનું પરિમાર્જન કરી, શબ્દશાસ્ત્રના અધ્યયન અધ્યાપનદ્વારા સભ્યશ્રુતજ્ઞાનને પામી આત્મ કલ્યાણનો સાધો ! એજ શુભ અભિલાષા, Jain Education International For Personal & Private Use Only -- પ્રકારશક www.jainelibrary.org
SR No.004041
Book TitleHaim Prakash Maha Vyakaranam Uttararddham
Original Sutra AuthorN/A
AuthorKshamavijay
PublisherHiralal Somchand Kot Mumbai
Publication Year1952
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy