SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્તિનાથચરિત્રચિત્રપટ્ટિકા એરપીમેન્ટને એકકે કરે ઈ એ. અને પછી તેને ચોકખા પાણીમાં ધોવે જોઈ એ. ત્યારબાદ એક પત્થર ઉપર થોડીવાર સુધી તેને પીસ જોઈએ અને તેને ભૂકે કરે જાઈ . તે ભૂકાને પછી ચકખા પાણીથી ભરેલા એક ઘડામાં નાંખીને થોડીવાર આમતેમ હલાવવા જઈ એ અને ત્યારબાદ તેને કરવા દેવો જોઈએ. આમ કરવાથી મેલ અથવા માટી નીચે રહેશે અને તેનું સર્વ પાણીની ઉપર તરશે; તે સવનું સંભાળપૂર્વક બીજા વાસણમાં સ્થળાંતર કરવું જોઈએ, જ્યાં સુધી તેમાંથી બધો મેલ અથવા બધી અશુદ્ધિઓ દૂર ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરવું જરૂરી છે. ત્યારપછી આ પીળા આરપીમેન્ટના સત્વને નવા માટીના વાસણ ઉપર ચોપડવું જોઈએ અને ઉનાળાના સૂર્યના તાપમાં સૂકાવા દેવું જોઈએ. પછી અલબત્ત, તેમાં પ્રમાણસર ગુંદર ઉમેર્યા બાદ તે રંગ ચિતરવાના કામમાં પ્રયોજવા માટે તૈયાર થઈ જાય છે. આ પીળ આરપીમેન્ટ મધ્યયુગીન પશ્ચિમ ભારતની તાડપત્રીય હસ્તપ્રતોમાં લોકપ્રિયપણે પ્રયોજાયો હતો. તેની બનાવટ આ પ્રમાણે છે-“ એરપીમેન્ટનો ઘઉંના લોટ જે પૂરેપૂરો ભૂકો કરીને તેને ચાળણીથી ચાળી નાંખવામાં આવે છે. આ ચૂર્ણને ફરીથી ગમ અરેબીકના દ્વાવણ સાથે લટવામાં આવે છે, ગુંદરનું પ્રમાણ ખબર છે કે નહિ તે નક્કી કરવા માટે હિંગળાક (સીબાર) વખતે જે પ્રયોગ કર્યો હતો તે જ પ્રયોગ અહિં પણ કરવામાં આવે છે. એટલે એ બિલકુલ સ્પષ્ટ થઈ ગયું કે “ શિસ્ત્ર ) માં દર્શાવેલી આરપીમેન્ટમાંથી પીળા રંગ પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને જ પશ્ચિમ ભારતના કલાકારે ખૂબ ચુસ્તપણે અનુસર્યા હતા, yellol poll win (Pinkish shade ): પ્રસ્તુત ચિત્ર-પત્રિકામાં ગુલાબી જેવા રંગને તપાસવામાં આવ્યો હતો અને પાતળા રંગના થરની કોમેટોગ્રાફીકલ પદ્ધતિથી તેનું (ગુલાબી જેવા રંગનું) પૃથક્કરણ કરવામાં આવ્યું હતું; અને તેને મજીઠીયા ગુલાબી રાતા રંગ તરીકે ઓળખવામાં આવ્યો હતો, જે રૂબીયા ટીન્કટોરીયમ (મંજીષ્ઠા)બારમાસી નામની વનસ્પતિના મૂળિયામાંથી મેળવેલો કુદરતી રંગ છે. ચૂનાના પથ્થરવાળી જમીનમાં ઉગેલા અને ૧૮ થી ૨૮ મહિના જુના બારમાસી છોડના મૂળિયા ઉપરોક્ત કામ માટે (એટલે કે આ ગુલાબી જે રંગ મેળવવા માટે ) સારામાં સારા છે. રંગ કરનાર દ્રવ્ય મુખ્યત્વે અલી ઝરીન છે અને તેને ખાંડેલા મૂળિયામાંથી આથો લાવવાની પ્રક્રિયા (Fermentation ) દ્વારા અને હાઈડ્રોલીસીસ દ્વારા અકરૂપે પ્રાપ્ત કરવામાં આવે છે. ઘણાં પ્રાચીન કાળથી કદાચ આ મંજીષ્ઠા અથવા મજીઠીયાના છોડને, રંગ મેળવવાના પ્રાપ્તિસ્થાન તરીકે ઉપયોગ થતો હતો. તે (મંજીષ્ઠાને છોડ) ગુલાબી જેવા રંગનું પ્રાપ્તિસ્થાન છે. મજીઠીયાના (મંજીષ્ઠાના) અર્કમાં ફટકડી ઉમેરીને અને આહકલીવાળા દ્રાવણમાં ઘન ભાગ તળિયે બેઠા પછી ઉપરનો ભાગ તે અર્કમાં (મંજીષ્ઠાના અર્કમાં) ઉમેરીને, કલાકારના રંગ માટે મજીઠી ગુલાબી રાતે રંગ બનાવવામાં આવે છે. મજીઠીયાના મૂળમાંથી નીકળેલો અક પુપુરીન ' નામે ઓળખાતો બીજે કુદરતી રંગ પણ ધરાવે છે, જે “પુરપુરીન” રાસાયણિક રીતે અલીસરીન સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. પુરપુરીનની હાજરી કુદરતી અલી ઝરીનને કૃત્રિમ મજીઠીયા બનાવટથી અલગ પાડે છે. રંગ કરવાના પદાર્થ તરીકે મછઠ અથવા મંજીષ્ઠાનો શિલ્પ ગ્રન્થમાં કઈ ઉલ્લેખ નથી. છતાં આપણે મછા અથવા મંજીષ્ઠાના અસ્તિત્વ વિષે શંકા ન સેવવી જોઈએ. પ્રસ્તુત ચિત્ર-પટકામાં કેટલીક જગ્યાએ શરીરના રંગની અસર ઉપજાવવા માટે આરપીમેન્ટ પીળા રંગ ઉપર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy