SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્તિનાથચરિત્ર-ચિત્રપદ્રિકા India : નામના મુનિ શ્રી પુણ્યવિજયજી તથા યુ. પી. શાહના લેખમાં ચિત્ર નં. ૬, ૭ અને ૮ તરીકે સંલગ્ન છે. ૫. જુઓ ઈડરની શેઠ આણંદજી મંગળજીના ભંડારની કલ્પસૂત્રની તાડપત્રીય પ્રતનાં ચિત્રો તથા પાલિતાણા શ્રી નેમિ દર્શન વિહારના ભંડારની આ. શ્રી જયાનંદસૂરિજીના સંગ્રહની તાડપત્રીય કલ્પસૂત્રની પ્રતનાં ચિત્રો. આ બંને પ્રતે ૧૫ મા શતકની છે. ૬. આશ્ચર્ય તો એ છે કે શ્રી એન. સી. મહેતા જેવા ચિત્રકલામીમાંસકે પણ U આકારના તિલકને સાંપ્રદાયિક ગણાવ્યું છે. [ Men and Women... both put the Vaishnavite symbol on the forehead, "-Studies in Indian Painting--Page-20 Hi N. C. Mehta ] | શ્રી એન. સી. મહેતા જેવા પ્રસિદ્ધ ચિત્રકલામીમાંસકે નેપ્યું છે કે: “વસંત વિલાસ' નાં ચિત્રો ઉપર જૈન સાંપ્રદાયિક ચિત્રકળાની અસર નથી. એનાં સર્વ પાત્રો જૈનેતર હિન્દુઓ છે, એ એમના કપાળ ઉપરનાં વૈષ્ણવ તિલક ઉપરથી જણાઈ આવે છે. ? – વસંત વિલાસ » સંપાદક: શ્રી રતિલાલ નાયક, પૃ. ૨૮ની પાદ ] આમ કહેવાનું કારણ-મૂળ પ્રાચીનકાળમાં તો સર્વ સામાન્ય જનતા-જૈન-જૈનેતર સો– આ 'U આકારના તિલકનો ઉપયોગ કરતા; પણ પાછળથી ગમે તે કારણે જૈનોમાં એ પ્રકારના તિલકની પ્રથા નાબૂદ થઈ, ને વૈષ્ણવોમાં એ તિલક કાયમ રહ્યું, એ ઉપરથી શ્રી મહેતાએ આવું કહ્યું હોય એમ લાગે છે. પરંતુ જે ચિત્રોગત તિલકને માટે શ્રી મહેતાએ આ વિધાન કર્યુ* છે, એ ચિત્રો વસંત વિલાસ નાં છે. અને એ ચિત્રોના સમકાલીન જન હસ્તપ્રતોનાં ચિત્રોમાં પણ આવાં તિલક જોવા મળે જ છે, એટલે તે ઉપરથી નક્કી થાય છે કે આ તિલકને જૈન કે વૈષ્ણવ-એવા કોઈ સંપ્રદાયનું ચિહ્ન ગણવા કરતાં તેને જનસાધારણના પ્રિય ગારચિહૂન તરીકે ઓળખવું, તે જ ઉચિત ગણાશે. ૭. આ કાષ્ઠપટ્ટિકાઓ ખરતરગચ્છીય આચાર્ય જિનેશ્વરસૂરિએ સં. ૧૩૧૩ માં રચેલા “શ્રાવક ધર્મ પ્રકરણની તેમના શિષ્ય ઉપાધ્યાય લક્ષ્મીતિલક ગણિએ સં. ૧૩૧૭ માં રચેલી આ ગ્રંથની બૃહદવૃત્તિની તાડપત્રીય પ્રતિ સાથે જ, આજે પણ, સંલગ્ન છે. આ ટીકાની પ્રશસ્તિ છે કે ખંડિત છે. (પાનાં તૂટેલાં છે તેથી), તો પણ તેનો અંય શ્લોકભાગ આ પ્રમાણે છે : -તદિનન ચૈત્રનવારે મુનિરાશિતે સુનાને (૨૩ ૨૭) चतुर्दश्यां माघशुदीह चाचिगनपे जाबालिपुर्या विभौ ॥१६॥ वीराहद्विधिचत्यमण्डनजिनाधीशांश्चतविशतेः सौधेषु ध्वजदण्डकुम्भपटली हैमी महिष्ठम हैः । भीमत्सूरिजिनेश्वरा युगवराः प्रत्यष्ठुरस्मिन् क्षणे टोकालङ्कतिरेषिकापि समगात् पूर्तिप्रतिष्ठोत्सवम् ।।१७।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy