SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાલેખાના અર્ ૧૬૦, ગામમાં શ્રીમહાવીરના મંદિરમાં પોરવાડવશના શ્રેષ્ઠી સર તેના પુત્ર સમ્રાત, તેના પુત્ર વરદેવ હુતા. યશેાધવ પુત્ર વરદેવે, આ જિનેશ્વર ભગવાનનું સુંદર (કાઉિ યુગલ, પેાતાના પિતાની સુગતિ માટે કરાવ્યું, તે દુ પાપનું હરણ કરે. આ બિબની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા ! (૬૪૩) સ૦ ૧૫૧૫ ના અષાડ વિદ ૧૦ ના રાજ આશ વંશીય ગાઢાગેાત્રના શા. સહદેવ, તેના પુત્રો દીતા, ૨ અને જૈસા શ્રાવકેાએ, શ્રીસંભવનાથ ભગવાનનું | ભરાવ્યું અને તેની ખરતરગચ્છીય શ્રીજિનભદ્રસૂરિ પટ્ટધર શ્રીજિનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. (૬૪૪) સ૦ ૧૫૪૫ ના વૈશાખ સુદિ ૩ ના રાજ સેસિગરાજ, સામુહુસ, પઉમુજ, શ્રીચંદલાલજી સેવ રાજવાવડીના હતા, તેમણે આ મૂર્તિ બિરાજમાન કર્ (૬૪૫) સ૦ ૧૭૧૩ ના ફાગણ સુદિ ૬ ના રાજ મૂલર ભટ્ટારક શ્રીદેવેન્દ્રકીર્તિના ઉપદેશથી જસાના પુત્ર અચ કરાવેલા શ્રીપાર્શ્વનાથ ભગવાનના અને તે હમેશાં 3 કરે છે. Jain Education International સમાસ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003989
Book TitleArbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1949
Total Pages446
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy