SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાલેખાને અનુવાદ ૧૩૦ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીલક્ષ્મીસાગરસૂરિજીએ સિરઉત્રા (સીરેાડી) ગામમાં પ્રતિષ્ઠા કરી. (૫૪૩) સ’૦ ૧૫૩૨ માં સાંગવાડા નિવાસી પોરવાડ વ્યવહારી નરપાલ, તેની ભાર્યા ભર્દૂ તેના પુત્ર વ્યવહારી મેઘાએ, પેાતાની ભાર્યા કરણ, ભાઇએ, કરણ અને રાણા વગેરે કુટુંબ સાથે, પોતાના કલ્યાણ માટે, શ્રીવાસુપૂજ્ય ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીસેામસુંદરસૂરિજીના સંતાનીય શ્રીલક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. (૫૪૪) સં૰૧૫૩૨ માં સાંગવાડાનિવાસી પોરવાડ વ્યવહારી સિંઘા, તેની ભાર્યા ગેારી, તેના પુત્ર વ્ય. કાહાકે, પોતાની ભાર્યા રાજૂ, તેના પુત્રો રહિશ્મ, જાવડ અને ભાઈ એ મેઘ, હૅમ વગેરે કુટુંબ સાથે, શ્રીમુનિસુવ્રતસ્વામી ભગવાનનું ભિષ્મ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીસેામસુંદરસૂરિજીના સંતાનીય શ્રીલક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. (૫૪૫) સ૦ ૧૫૩૨ ના કાતિક સુદિ ૯ ના દિવસે સાંગવાડા નિવાસી પોરવાડ પૂજા, તેનો ભાર્યો ચાંપલદે, તેના પુત્ર ન્ય. વેલાએ પોતાની ભાર્યો સુંદરી વગેરે કુટુંબ સાથે, પોતાના કલ્યાણ માટે શ્રીઆદિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીસેામસુંદરસૂરિજીના સંતાનીય લક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. (૫૪૬) સં૦ ૧૫૩૩ માં....પોરવાડ જ્ઞાતીય વ્યવહારી ધરણા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003989
Book TitleArbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1949
Total Pages446
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy