SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ અજારી (૩૯૮) સં. ૧૧રમાં વાયડીયગછના આસનાગના પુત્ર અભયકુમારે પોતાના ધર્મ (કલ્યાણ) માટે આ બિંબ ભરાવ્યું. (૩૯). સં. ૧૧૪૦માં શ્રીનન્તાચાર્યગચ્છમાં દેદા યાચકે આ બિંબ ભરાવ્યું. (૪૦૦) સં૦ ૧૧૫૮માં માલકગચ્છમાં અંપકવર જસમતીએ આ બિંબ ભરાવ્યું. (૪૧). સં. ૧૧૬૦ના જેઠ વદિ રના રોજ તલહે આ બિંબ ભરાવ્યું. (૪૦૨) સં૧૧૬રમાં ફના શ્રાવકે વૈદ્ય પાસરના કલ્યાણ માટે આ પ્રતિમા ભરાવી. (૪૩) સં. ૧૧૬૮ના જેઠ વદિ ૩ ના રોજ શ્રી બ્રાહ્મણગચ્છમાં શ્રીઆસ્રદેવસૂરિ......દાદા પાસરિ, કવડિ, પાજા, અભયકુમાર, વીરદેવ વગેરે પુત્રોએ, વ્યવહારી પિતા બ્રહ્મના કલ્યાણ માટે આ બિંબ ભરાવ્યું. (૦૪) - સં ૧૧૧૯૪ ના વિશાખ સુદિ ૯ ના રોજ શ્રીફકેશગચ્છમાં પાપણાની ભાર્યા પહેદેવીએ આ પ્રતિમા ભરાવી. (૪૦૫) સં. ૧૧૯૪ ના વર્ષે શ્રીજિનચંદ્રસૂરિના સંતાનમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003989
Book TitleArbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1949
Total Pages446
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy