________________
પામેષ-પાલડી-ટેકરાસીડી
ગામના શ્રીશ્રીમાલજ્ઞાતીય વ્યાપારી કાન્હાની ભાર્યા નામે રાએ, પુત્રો ગહિંગ, જ, ગજા અને ચાંપા વગેરે કુટુંબની
સાથે આત્મકલ્યાણ માટે જીવસ્વામી શ્રીસુવિધિનાથ ભટ નું બિંબ ભરાવ્યું અને તેની પૂર્ણિમાપક્ષીય શ્રી મુનિતિલકસૂરિના પટ્ટધર શ્રીરાજતિલકસૂરિના ઉપદેશથી શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૨૧૮) રર. પાલડી:
સં૧૬૫૭ના અષાડ સુદિ ૫ ને દિવસે તપાગચ્છીય પં. શ્રી.......... હૂંગર, મુંજાલ ...
(૨૧૯) અષાડ સુદ ના દિવસે વર્ષગાંઠ ચિત્ર વદિ અને દિવસે શ્રી પાર્શ્વજિનેશ્વર ભ૦નું ચ્યવનકલ્યાણક. પિષ વદિ ૧૦ દિવસે શ્રી પાર્શ્વનાથ ભવનું જન્મ કલ્યાણક....૧૧ ના દિવસે શ્રી પાર્શ્વનાથ ભઇનું દીક્ષા કલ્યાણક. ચિત્ર વદિ ૪ દિવસે શ્રી પાર્શ્વનાથ ભનું જ્ઞાન કલ્યાણક. શ્રાવણ સુદિ ૮ દિવસે શ્રી પાર્શ્વનાથ ભટનું મેક્ષ કલ્યાણક. ૨૩. ટોકરા
(ર૦) સં. ૧૬૫૭ ને કાર્તિક વદિ ૫ દિવસે પંડાહાના શિષ્ય નયકુશલ, જશકુશલ, જ્ઞાનકુશલે યાત્રા કરી છે. (લખનાર) પ્રેમસાગર. ૨૪. સીરડી :
(૨૨૧). સં. ૧૯૩૦ના વૈશાખ વદિ ૭ ને બુધવારે શ્રીમૂલ (શ્રીમાલ) સત્યધર્માએ શ્રીસંઘ કરાવ્યું. (કાઢ).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org