SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાને અનુવાદ અને તેની તપાગચ્છીય શ્રી જ્ઞાનવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી. ૧૮. ડબાણીઃ (૧૯૪) સં. ૧૨૯૯ના શ્રાવણ સુદિ ૫ ને ગુરુવારે શ્રી અબુદાચલની ઉપર મંત્રી શ્રીલૂણસિંહની વસહિમાં શ્રી નેમિનાથ દેવના મંત્રી..... .......મંત્રી મહણસિંહ વગેરે મંત્રી શ્રીતેજપાલની ભાર્યા મં. શ્રી અનુપમા દેવીના • ..મૂકયું. ૧૯. હુણદ્રાક (૧૯૫) સં. ૧૨૫૯ના જેઠ સુદિ ૧૫ ને મંગળવારે પૂની શ્રાવિકાએ આત્મકલ્યાણ માટે શ્રી નેમિનાથ ભવની પ્રતિમા ભરાવી અને તેની શ્રી મુનિચંદ્રસૂરિના શિષ્ય પં. શ્રીચારિત્રપ્રત્યે પ્રતિષ્ઠા કરી. ' (૧૯૬) સં૦ ૧૩૮૫ના ફાગણ સુદિ ૫ ને મંગળવારે લાખણ. ...ની સાથે શ્રીદેવચંદ્રસૂરિના ઉપદેશથી શ્રીપાનાથ ભનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી. ' (૧૯૭) સં. ૧૮૭૬માં ઉકેશજ્ઞાતીય મંત્રી સારંગની ભાયી. સહજલદેના પુત્ર ડુંગરે-જેનું બીજું નામ કૂપા છે તેણે, પિતાના કલ્યાણ માટે શ્રી શાંતિનાથ ભનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસિદ્ધસૂરિએ પ્રતિષ્ઠા કરી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003989
Book TitleArbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1949
Total Pages446
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy