SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ મહાર ર૬ ૪૯/૩૫.૫ (૬૪) - સં. ૧૨૨૫ ના અષાડ વદિ ૫ ને શનિવારે જશવર્ધનની ભાર્યા પેસિરિએ શ્રીપાર્શ્વનાથ ભ૦નું બિંબ ભરાવ્યું અને તેની શ્રીદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી. સં. ૧૨૫૯ના વૈશાખ સુદિ ૪ ને બુધવારે શ્રી બ્રહ્માણ ગચ્છમાં શ્રેષ્ઠી સૂમાની ભાય સૂલિણના પુત્ર સાઢા વહદા, આંબૂરાજ, ડપૂના અને આભલ આદિ કુટુંબ સમુદાયે શ્રીવિમલનાથ ભવની પ્રતિમા ભરાવી. સં. ૧૨૮૭ ના માગશર સુદ ૬ ને સોમવારે દેવ શ્રી મડાહડ.................સિરિની ભાર્યા મલીના પુત્ર હીરના પુત્રે એ પાદુકાઓ કરાવી. (૬૭) પાતા અને સમાની સાથે શ્રી વીર ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની ગુણચંદ્રસૂરિના પટ્ટધર શ્રીધર્મદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી. સં. ૧૩૨૭ ના ચૈત્ર વદિ ૭ ને ગુરુવારે બ્રહ્માણગચ્છમાં કાકા મામાના કલ્યાણ માટે લુણિગે બિંબ ભરાવ્યું, અને તેની શ્રીમદનપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી. ૫ આ અંકે મણ અને શેરના વજનનો નિર્દેશ કરતા હોય એમ લાગે છે. અર્થાત ઓગણપચાસ મણ અને પાંત્રીશ શેર વજનની આ ધાતુ પ્રતિમા ભરાવી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003989
Book TitleArbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1949
Total Pages446
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy